________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયેતીર્થરાસ. ૧૮૫ પડયા જીર્ણજીન ગૃહ ઉધરે, નિજ લક્ષ્મી એમ સફલ કરે, પ્રત્યુનીકે જે લીધી હેઈ, નિજ શતે મુકાવે ઈ. ૧૧ ઠામે ર કરેરે સ્નાત્ર, વજ. આપે નિર્મલ ગાત્ર પથે ધર્મ અબાધા કરે, શકતે ત્રાસ પર કમ હરે. ૧૨ પાક્ષિક આદિક સલાહે પર્વ, કરે વિશે ધર્મ, અગર્વ સામાયક શુભ ભાવે ધરેરે, પિષધ જીન પૂજા અવ કરે. ૧૩ ગ્રામ્ય લોક જનપદનારે લેક, સંઘ સાથે આવ્યા અવેલેક; શુભ વચને સતેરે તાસ, વસન તાબૂલાદિક દેઈ ખાસ. ૧૪ દેખી શ્રાવક લેક સદંત, ગ્રામ નગર પુરમાંહિ વસંત; જીન ધર્મ તેહને થિર કરે, ગુપદ્રવ તેહને ઘર ધરે. ૧૫ પાયે પાણી વર્ચરે ગલી, સહુ પશુયાને મનનીરલી; ધરીનૈરેવલી ભુલ છીદાયે, ઘેડે ભારે વાહીયે. ૧૬ પાલે મન વચન કાયરે શીલ, માર્ગ દુત તજે અવહીલ; કઈ વ્યસન ન સેવેરે કદા, યાત્રીક લહે નિવારે સદા ૧૭ ન કરે યાત્રી સુરે વિખવાદ, વિકથા કલહાદિક ઉન્માદ; કિમપિઅદત્તા ન કહીયેરે દાન, ઘાસ સાક કાઠી ફલ પાન. ૧૮ જે થાયે દેહિલેરે નિર્વાહ, તે પણ ન કરે કમકદાહ;
ટા માન તુલાને ત્યાગ, વંચે નહી કેહને મહા ભાગ. ૧૯ અન્ય થાનક જે કરી રે પાપ, વિલય જાય યાત્રા ત્રાપ; પાપ કરે યાત્રાયેરે જેહ, વજ લેપ સમ થાયે તેહ. ૨૦ ન્યાયોપાર્જીત વિત્ત સંઘાત, પિખે સંઘવી યાત્રિક વાત; બીજ સુક્ષેત્રે વાવે જેમ, ભાવે તીર્થે વાવે તેમ. ૨૧ સતિને ફલ વાંછક જેહ, વિધિનું એ પરિયાત્રા કરે; ખંડ ત્રીજાની પંચમી રે ઢાલ, થઈ છન હરષ એ પૂરણુ ઢાલ. રર
For Private And Personal Use Only