________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિશગુંજ જ્યતીર્થરાસ. ૧૭૯ જે હવે કેવલીયે ભાખીયે, સહુ જીવ દયા મય સારે; ઉજલ ફસ્ટિકેપલ સારિ, સરણે મુજ ધર્મ ઉદા. એ. ૧૩ લાખ ચોરાસી જીવ એનિમાં, જે કીધાં ફરી ૨ પાપ મિથ્યાદુ કૃત મુજ થાઓ ,હવે તેહને નહિ કોઈ વ્યાપે. એ. ૧૪
સિરાવુંત્રિણ વિશુદ્ધ કરી, પાપ થાનક ઈહાં અઢારે; અજ્ઞાનપણે જે આચર્યા, તેહસું પ્રતિબંધ ઉતારે. એ. ૧૫ એકેન્દ્રિયાદિક પ્રાણુયા, સહુ ભણું ખાવું આજ; મુજને પણ તેહ ખમાવજે, કિણસું નહિ વૈરને કાજ. એ. સહુ સત્વસુ મૈત્રી માહરે, કર્મ કરી ભમતા જેહ, મુજકે નહીં હું એકલે, એક અરિહંતસું મુજ નેહ. એ. પણ
ણિ પરેકીધી આલોચના, કીધો અણસણ તિણ ઠામ, સહુ સાધુ સંગાતે ગણપતી, ચિત્ત એ મુક્તને કામ. એ. મુનિ ક્ષેપક શ્રેણિ ચઢીયા અહું, કૂટવા સઘલા સમકાલે; ઘાતી કર્મ જે હતાં ખરા, જી રજ જેમ નિહાલે. એ. ૧૯ માંસાંતે ચિત્ર પુનિમ દિને, પુંડરીકને કેવલ જ્ઞાને ઉપને સહુ મુનિવરને પછે, તપસ્યાને એ મહિમાને. એ. ૨૦
થે પાયે શુકલ ધ્યાનને, પ્રતીક્ષણ થયા દોષ કર્મો પામી પદવી નિર્વાણની, લહ્યા થ્યારિ અનત ક. એ. ૨૧ આવ્યા અગલ તિહાં દેવતા, મરૂદેવી પર જાણે, કીધે તેહને ઉછવ ઘણે, પહતા જાણે નિર્વાણ. એ. ૨૨ જેમ શ્રી રિષભણે સહુ, પહિલા તીર્થ નાથ; તેમઈણિ અવસર્પિણ એથી થઇ તીર્થઆદિસ્વરનાથે. એ. ૨૩ સીજે જહાં એક મુનિવર, તે કહીયે તીર્થ ઠામ; . - તે સાધુ અનંત સીધાઈ હાં, સાચે એ તીર્થ નામ. એ. ૨૪
For Private And Personal Use Only