________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુજ્યતીર્થરાસ ૧૭૫ રજે અંગ મિલે હવે, કાયા પાતીક જાય. ૬ હાલ-મારે આંગણીયે સહીયાં, આ મારી,
એ-દેશી, ૨ વિદ્યાધરમતિ પતિ મહામુનિ, ઈણિ ગિરિવર નમિમુણિંદ જીન ભાખે પુંડરીકને, ગુણ સુણતાં થાયે આણંદ; બે કેડિસંગાતે પરિવર્યો, શિવ લહસ્તે ડિસવે ફંદ. ઈહ દ્રાવિડવારિખિલ રાજવી, દસ કેડિ મુનિવર સંઘાત જી. મુગતિતણે પદ પામશે, એ સાચી માનજો વાત. જી. ૨ વલી શબપ્રદ્યુમ્ન પ્રમુખ મુનિ, ઈહાં લઈશે હરિસુતનિર્વાણ સાર્ધાષ્ટક કેડિ પરવારસુ, સુધપાલી જીનવરની આણ. જી. વીસ કડિમુનિવર સંયુક્તા, ઈહાં લેશે નિવૃતિ સુખસાર, જી. પાંચ પાંડવ મહા મુનિવરા, કરસે જન પ્રતિમા ઉધાર. જી. શ્રીભરત થાવચા, પુત્રશ્રી, શેલક સુક આદિક મુનિરાય; જી. સંખ્યાત કેડિઈહિ સિજસ્ય, પૂર્વલા સહ કર્મ અપાય. જી. એ મુગતિતણ ક્ષેત્ર જાણ, પાપ નાસે સહજેહને નામ; જી. સ્ત્રી રૂષિ બાલ હત્યાદિકથકી, મૂકાયે આવ્યા ઈણ ઠામ. જી. ' વ્યાપારમાં સહુમાં કહ્ય, એ માટે મનને વ્યાપાર, જી. એહિ જ આપે સુરસુખ ભણી, એ મું કે વલી નરક મઝાર. જી. ઈહાં લેસ્યા તે ભણી નાંણવી, કૃષ્ણ નીલ લેફ્સા કાત, જી. તેજપા સિતા કરવી સહી, ટલિ જાયે કર્મની છેત, જી. ન્હાના પણ પ્રાણી ઉપરે, ચિંતવીઈન મન વચ હ; જી. કરીઇ નહી હિંસા જીવની, જઈ પડીએ દુર્ગતિ ખેહ, જી. હાં અસત્ય વચન નવ બેલીઈ જે થાય આત્મને નાસ છે.
For Private And Personal Use Only