________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આણ છે.
૧૭૬
શ્રીમાનજિનહર્ષપ્રણીત. જે અસત્ય વચન બેલેનર તે અશુચિમાંહિ અશુચિપ્રકાશ છે. ૧૦ ફેકટ દુધરસ નસાડે, થાયે મુંગે મુખ રેગ અનેક, જી. એ દેષ અસત્ય ભાખી લહે, નવ બેલે નર જેયુ વિવેક. છ. ૧૧ ઈહદંતશોધણ પણ નવ લીએ, અણદીઠે પાતિકને ઠામ જી. સુણિ દાન અદત્તાથી હવે, અલપ જીવ નિર્ધાન નિરમામ જી. નિજ દારાયણ ઈણ તીરથે, નવ સેવીએ હે સુણ . તેનું કહિ પરમારીને, બે ભવની થાએ નિચે હાણ. જી. પરદ્રવ્ય હણે ઈણ તીરથ, પરારા જે સેવે આઈ જી. “સુન ઠેષ પર ઉપરે, મહા પાપી તે દુર્ગતિ જાઈ. જી. ૧૪ શત્રુંજય તીર્થ આવીને, પરિગ્રહને કીજે પરમાણ; જી. તરીયે સંસાર સમુદ્રથી, લેભ તૃષ્ણા તજીએ દુઃખ ખાણ સામાયકવ્રત ઈહાં કીજીએ, મનમાંહિ પરિભાવવિશુધ્ધ, જી. મહા દુષ્ટ કર્મ તે નિર્જરે, ક્ષણમાંહે જન બુધ્ધ. જી. ૧૬ ઈહાં આવી પૈષધ વ્રત કરે, તે પામે માશ ખમણને પુન્ય છે. લહે કેવલજ્ઞાન અહર, જે સેવે તીરથરે ધન્ય ૨ જી. ભજન અવસર આવ્યે થકી, આપે જે મુનિવરને દાન છે. તેહને સુર સુખ દૂર નહિ, રાજ્ય સુખને તે કિધાન છે. ૧૮
ડેહિ પાપ કરે ઈહાં, તે થાય બહુ પાપને વ્યાપ; જી. એમ જાણી પાપનકીજીએ, તે જાએ ભવ તાપ સંતાપ. જી. ૧૯ તે ભેજન જે ગુરૂદેવને દેઈ ઉપ ભોગવીએ તે જી. નહીતે પશુ ગ્રાસ તણું પરે, જાણે પળેપળે કેવલ નિજદેહ
. જિ. ૨૦ દેવદ્રવ્ય ગુરૂ દ્રવ્યને કરે, ભક્ષણ તે નર અધમ ગણાઈ જી. તેહની સુધિ કીમહી નવિ હૈયે, સહુ તિર્થ ફર્યા જાય. જી. ૨૧ ઇહાં અનરથ દંડન કીજીએનવણિબહુ ભાર અભક્ષ છે.
For Private And Personal Use Only