________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
વીસ થઇ ખીજે ખડી, ઢાલ પેડુ આખરે. સર્વગાથા ૬૧૭.
દુહા.
૧
૨
હવે પૂછે સુનિવર ભણી, રાગ વિષ્ણુસા પાય; મુનિ કહે શત્રુ'જય ગિરિ, સેવી જે ચિત્તલાય. રાગદ્વેશ મૂકી કરી, સમતા રસ ધરિ ચિત્ત, તિહાં તુ કર્મ ક્ષય કરી, થાઈશ રાગ રહિત. વા સરિખા કર્મ જે, જીમ તપ સામું કાંઈ; તેમ સેવા ગિરિરાજની, સઘેલાં પાતિક જા પ્રાયે પાપ તજી કરી, તિર્થ પિણિ ઇણિયાણિ; જાઈ સુગતિ તણે ધરે, મહિમા ઠામ વિરામ. ૪ સિંહુ અગ્નિ જલની, ધિસર૫ યુદ્ધજદ્વિપ ભૂપાલ; ચેરિ મારિના ભય સહુ, સ્મરણથી વિસરાત. ઉગ્ર તપ સાબ્રહ્મચર્યથી, જે લહીએ ફલસાર; શત્રુજય વસતાં થકાં, તે લડીએ નિરધાર. ટ્
૫
For Private And Personal Use Only
3
૨૧
ઢાલ—રાજા જો મિલે, ૨૧.
રાજા સાંભલે. રાજા સાંભલે.
મુનિ મુખથી સુણી, વાડવ તેહ. પુ'ડર ગિરિ ગયા ધરિય સ્નેહ. ગિરિને મહિમા અધિક અપાર, સાધુ કહ્યા તેમ કીધે જઈ, અનુક્રમે રાગ વિ ત થાય. રા. તીર્થ ઉપર આવ્યે રાગ, વલિ વિશેષ ધર્માં વૈરાગ; રા. અણુસણ લેઇ કરી અન’ત, થયા અદ્દભુત દ્યુતિ દેહ ધરત. રા તીર્થસેવા પરભાવે જાણિ, એ ભવથીભવતૃતીય પ્રમાણુ; રા.
२
ર