________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ-તીર્થરાસ. ૧૧ અમે જીવી ન સહું એને, યક્ષ ઘણુ સેવંઈ જેહને, તે ભણે તેની સેવા કરે, જેમ મરવા ભયથી ઉગરે. ૬ તે સહુ મુખ તૃણ લેઈ કરી, ચક્રીની સેવા આદરી; ગજ અશ્વરત્નાદિક ગૃહી, પ્રાભૂત મુદ્દે ચરણે સહી. ૭ મલેચ્છ સહુને સનમાનીયા, આણ મનાવી ગૃહમેબહીયા; પિણ મનમાંહે મછર ધરી, રાગ કયા મુદ્ર મંત્રઈ કરી. ૮ વિદ્યષધિ લાગે નહિ કેઈ, મંત્રઈપણ ઉપશમ નવિ હાંઈ; ન સકે ટાલિ પુરોહિત રેગ, આકુલ સહુ થયા તાસ સંગ. ૯૯ જાણી ચિંતાતુર ભુપાલ, દેઈ ખેચર આવ્યા તત્કાલ; આવી ચક્કી પાચે નમે, એહવા વચન કહે અનુક્રમે. ૧૦ શ્રી શત્રુંજ્ય મહિમાં ઘણે, રિષભદેવના મુખથી સુણ; અમે ગયા તે ગિરિ ભેટવા, ભવભવના પાતિક મેટવા. ૧૧ અરિહંત ચરણની તુજ ભણી, જેવા આવ્યા ષટ ખંડ ધણી; કેમ ગજવાછ માણસ એહ, દિસે રેગે પીડિત લ્ડ. ૧૨ ચકી ભાખે ઈહ ઉત્પન્ન, મત્ર અસાધ્ય થયા આસન્ન; વિવિધ વ્યાધિતણે પરસંગ, પીડાણું પ્રાણીના અંગ. ૧૩ બેચર કહે ચકી સુણી વાત, શત્રુંજય પર્વત વિખ્યાત; ચૈત્યવૃક્ષ પ્રિયાલુ રસાલ, સપ્રભાવ જીનસ્થિત સુવિશાલ. ૧૪ શકિણ ભૂત પ્રેત વેતાલ, દુશ દેવાદિક દેષ કરાલ; ગિસોગ ભય નાસે ઘણા, તે નીચે પગલાં પ્રભુતણું. ૧૫ શત્રુંજયા નદીને તીર, અઠેર સો વારસ ધીર; પ્રભુ પગલાંને કરે પષાલ, ગીત નૃત્ય ઉછવસુ વિશાલ. ૧૬ વૃક્ષ પ્રિયા મૃત્તિકા ગ, તે નીરે સહુ જાઈ રેગ; છમ દુર્જનને ન રહે નેહ, વાયુ હો જીમ નાસે મેહ. ૧
For Private And Personal Use Only