________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. પ્રભુપદ સ્નાત્રજ શાંતિક નીર, અમ પાસે છે ગુણ ગંભીર તેના સેવકી એ લેક, રેગ રહિત થાસે અસ્થક. ૧૮ સૈન્ય સહિત સીતિણવીર, રાગ ગયા થયા બલિષ્ટ શરીર ચકી હરખે ચિત્તમઝારી, તીર્થ મહાતમસુઈ તિણવાર. ૧૯ એ તીર્થથી અવર ન કેઈ, તીન ભુવનમાંહિ અધિકું જોઈ; ઈહભવ પરભવ સુખ પામીએ, જે પ્રભુ તિરથ સિરનામઈ. ૨૦ એહ ભરતે કર્યો વિચાર, યાત્રા કરે તે ધન્ય નરનારી; ઢાલ બીજે ખંડ અગીયારમી, કહી ન હર્ષે હામણી. ૨૧ સર્વ ગાથા. ૨૬૦.
દુહા દિગ યાત્રાને છેહડે, સર્વ સંઘ લે સાથ; કરસું ગિરિની યાત્રા, થાસે જનમ સનાથ. શ્રી શત્રુંજ્ય મહામ્ય સુણી, વિદ્યાધરને તામ; અનુમતિ દીધી ભરતનૃપને, તે પહતા નિજઠામ સિધુ થકી ઉત્તર દિસે, સિધુસાગર મર્યાદ; સેનાનીના કથનથી, સાધી લો પ્રસાદ. દક્ષિણનિત મહિમાદ્વિગ્ન, અનુકમે આ ભૂપ અષ્ટમ પર્યત રથ ચઢી, નાખે બાણ સરૂપ. દ્વાસપ્તતિ જે જન જઈ, પડયે સુર સભા મઝારી; પડીયે માર્ગણ વેગથી, કે દેવ અપાર. તેહના અક્ષર દેખીને, ત્યક્ત કેપ સુરરાય;
આવી કરડી કરિ, પ્રણમ્યા ચક્કી પાય. ઢાલ-પરદેશી મેરી અખિયાં લગી. એહનીદેશી ૧૨ રિષભકૂટ પર્વત તિહાં, જઈ નામ લિખેં પોતાને રાય
For Private And Personal Use Only