________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૨
શ્રીમાન જિનહુષઁપ્રણીત.
શ્રીશત્રુંજય મહાત્મ” કહ્યો સંક્ષેપ વિચાર; શક એડતા તુ નિસુણિ, વલી પ્રભાવ વિસ્તાર, ૨ અન ત કાલથાપિણિનહી, તીર્થ વિનિસ્વર એહક ડિવણા અવસર્પિણી વિષે, જીમમા યા સાંભલી તે, ૩ ઢાલ-મહા વિદેહ ક્ષેત્ર સુહામણા, એહ દેશી. ૧ વીર કહે વ સુણે, જબુદ્વીપ વિશાલ લાલ; ભરત અદ્ભુ દક્ષિણ દિશે, ગગા સિધુ વિચાલ લાલરે. નાભિ ફુલગર થયા સાતમા, મરૂદેવાતસુ નાદિર લાલરે; સર્વારથ સિધ્ધિથી ચવી, કુષિ લીયે અવતાર લાલરે. વી. તૃતીયારકને છેટુડે, અનુપમ આ સાઢ માસ લાલરે. ચાથિ અંધારી નિસિમે', ઉત્તરાષાઢા વિષુવાસ લાલરે. વી;૩ પૂર્ણ સમય થયા ગર્ભના, ચૈત્ર સ્યામાષ્ટમી દીસ લાલરે, ઉંચ ગૃહ રાસે રહ્યા, જણ્યા જંગલ જગદીશ લાલરે. વી. છપન્ન દિસિ કુમારી તદ્યા, આસન ચટ્ટીયાં તાસ લાલરે; સુતિકમ પ્રભુને કરી, મુકયા આણિ આવાસ લાલરે, વી. ચાસિ ઈંદ્ર આવ્યા વલી લેઈ નિજ પરિવાર લાલરે; સ્વર્ણગિરિ જા કયેર્યાં, જીન જન્માષ્ઠવ સાર લાલરે. વી. ૬ પ્રથમ વૃષભ દીઠા હતા, સહુણા માંહેમાય લાલરે; રિષભ નામ પ્રભુને દીચે, હર્ષે ધરી માયતાય લાલરે. વી. પાલે. પ્રભુને પ્રેમસુ, પચ સુસ્વરની નારી લાલરે; વૃધ્ધિ લહે સુરતરૂપરે, રૂપ અનુપમ ધારી લાલરે. બી. એક વરસના પ્રભુ થયા, એઠા જનક ઉછરંગ લાલરે; ઈશુ ષ્ટિ લેઇ કરી, ઈંદ્ર આવ્યે મન રગ લાલર. વી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only