________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ૮
શ્રીમાન જિનહર્ષપ્રણીત. પરમ ધર્મ ભાગ્યે દયા, દયા શિયા ઉત્કૃષ્ટ પરમ તત્વ એહિ જ દયા, પાલિ ધ્યા સુભ દૃષ્ટિ. વ્યર્થ દીન નિગ્રંથતા, મુધા જ્ઞાન વિજ્ઞાન; દયા વિના લેખે નહી, ધરિ પિણ જે ધ્યાન. ૬ હાલ–બિંદલી મન મન લાગે, એ દેશી. ૨૧. રાજા ધર્મ સુણી કરી, કર્યા મૃગ તિવાર મારા લાલ થયે દયામય આત્મા, હણ્યા જીવ અપાર મેરા લાલ. ૧ હા હા નૃપ મન ચિંતવે, કિમ છૂટસિં હું પાપ, મે. અજ્ઞાની મેં પૂર, ઉપજાવ્યા સંતાપ. મે. હા. ૨ વૈર કીયા બહું જીવશું, ભક્ષ્ય કર્યા પરમંસ, મે. મદ છાક જ નહિ, ધર્મત મેં અંશ ને. હા. કર્મ કર્યા મેં આકરાં, સહિસું નરકની માર, મે. તીખી વિવિધ પ્રકારની, નરક નીગેદ મઝારી. મે. હા. એહ છવ શા કામને, શું કરી ઈણ રાજ, મો. એહ લેક સંતાપણે, પરભવ નરક સહાજ. મે. હા. દેહ અસાર અસાસ, તેહને છે વ્રત સાર, મે. પદ્ય હેમ કર્દમ થકી, માટીથી હચું તાર. મે. હા. એહવું રાજ ચિંતવી, મુનિપાએ સિર નામિ, મે. વ્રત માગે નૃપ મુનિ કહે, દીક્ષા લીધી તામ હા. ૭ સર્વ સિદ્ધાંત વિદ્યાભણી, થયે સિદ્ધાંતને ધાર મે. સુમતિ ગુપતિ ધારક થયે, પાલે મુનિ આચાર. મે. હા. ૮ ગુરૂ આજ્ઞા લેઈ કરી, એકલ વિહારી તામ; મે. વિચરે નિર્ભય અન્યદા, જીમ તાપત અવિશ્રામ. . હા. ૯
For Private And Personal Use Only