________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાપકર્મથી કદિ પ્રમાદે સયમથી શ્રીત નિકસે; મૂતિ તારી જોતાં જી,
દેશ અનારજ ત્યાગ કરીતે, સયમ આ કૃષના પુત્રે પ્રેમ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧)
અજિતનાથ જિનવર્ નમું વલ શિવ સુખ કારણે રે,
પ્રીતે પાટ્ટુ બસે રે, પ્રભુ ૪ લીધા ભાવે;
પ્રતિમાના પ્રભાવે રે પ્રભુ ૫
શ્રી તાર`ગાનાથજી ! તમને, હુ‘ પણ એમજ ‘ગાયું; તુજ મુરત્તિના ભક્તિ પ્રેમે, સિદ્ધિ ઝટપટ પાત્રુ રે. પ્રભુ ૬
પક્ષ
ૐ, તાર ંગા મહારાજ; નહિ ખીજાનું કાજ;
અજિત જિન. નહિ તુજ સમ દાતાર૦ ૧
અંતિમ સાગરમાં બૂઝે હૈં, મૂતિ જોઈ જલજીવ;
તે પછી આણુ ન કામને ફૈ, થાયે લેાક પ્રદીપ. અજિત ૨
તુચ્છ રિદ્ધિને કારણે રે, ભજતા જન ધનવાન;
મેક્ષ પછી હું પામવા રે, કેમ ન ભજુ ભગવાન? અર્જિત ૩
જ્યાં ત્યાં મેં કરી પ્રીતડી રે, આજ સુધી સુખ ધાર; જાણું સુરથળ મેં પ્રેમનું રે, હવે ન ખીજે જનાર. અજિત ૪ તે તે જિન નાથ ! હુંં રે, કરીશ ક્રોડ ઉપાય;
મે કરી પણ
માક્ષી રે, વણુ લીધાં ન રહેવાય. અજિત પ
નાથ ! કરા દીન પર દયા રે, દીનદયાળુ દાતાર;
વારંવાર
શું
વીનવે રે,
આ
સિદ્ધિ અણુગાર. અજિત॰
For Private And Personal Use Only