________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નવ નિન્જવે જૈન જગ શત્યુ', ચૈત્યવાસીએ બાપનું મેલ્યું રે; ગચ્ચું એ ન રાખી ખામી, હું અજિત ૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પિત મતામાં અતિ ભટ્ટે, તેરા પંથી કુમતના દે ૨;
ક્રૂંદાયા શિથિલ પરિણામી હું અજિત ૪ લાંકા હુંકે ધમ વગેાગે, અતિ મેલે મૂઢ જન મેાવો રે; જગ જૈનની નિન્દા જામી. હું અજિત પ્ સુધરેલ જમાનેા આ આવ્યા, કંએ ઢોંગ ધરમ ડેરાબ્યા રે, અર્જુન રવા કરણી કામી. હું અજિત હું તે। જિન ! તુમ દાનથી સિદ્ધિશિલાદિ ભૂ સ્પેનથી રે, શ્રદ્ધાના વિસરામી. હું જિત
"
શ્રી તારંગાપતિ પ્રભુ અરિહા, તમે દ્યો મુજને ભવ વિરહા હૈ, વં સિદ્ધિ સત્પંથ ગામી. હું અજિત. ૮ ઓગણીશ અગણાતર વર્ષે, મહા વદી દશમ અતિષે રે;
તુજ ચરણકમલ નમું સ્વામી ! હું અજિત॰ ૯
(૫૦)
પ્રભુ આળ્યે પ્રેમે આજ તમારા તીર્થયાનમાં કંચન-કામિની પ્રેમે પામ્યા, નરકાદિ દુઃખ ભારે; તે આ અકળાણા આતમ, તુજ વિષ્ણુ સ્હાય ન મારે રે. પ્રભ૦ ૧
વેશ વૈરાગી કાર્યો દેહે, હધ્યાંતર પ્રભુ ! પરખેા; જગદીશ્વર ! જગજીવન ! તમને, શું જણવે મુજ સરખા રે ! પ્રભુ૦ ૨ ચ'ચળવૃત્તિ ચીતડું મારું, પાપને ચેરી રાખે;
નથી જાણતુ જાએ જલ્દી, આલે એ ગુરુ સાખે રે. પ્રન્નુ॰ ૩
For Private And Personal Use Only