________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 48 મેના ગે જ દુષ્ટ હોય તે પણ શુદ્ધનિશ્ચયથી જોતાં તે છ દુષ્ટ નથીજ. તેથી શુદ્ધ દષ્ટિથી જોવાને મેં અભ્યાસ પાડે છે. તેથી તે હવે દુષ્ટ લાગતા નથી. કર્મ દુષ્ટ છે એમ વિચારતાં માલુમ પડે છે. તે પણ હવે તે એમ લાગે છે કે, કર્મના ઉપર દોષદષ્ટિથી જોતાં કંઈ હિત થવાનું નથી. કારણ કે, કર્મને જે સ્વભાવ છે તે પ્રમાણે કર્મ પિતાને ધર્મ બજાવે છે, તેને દુષ્ટ ધારીને તેના ઉપર કેધ કરવાથી કંઈ તે પોતાને દુષ્ટ ધર્મ મૂકી દેનાર નથી, જીવ અને અજીવ કર્મ ઉપર દુષ્ટભાવથી જેવામાં કંઈ લાભ ભાસતું નથી, માટે મેં હવે શુદ્ધનિશ્ચય નયદ્રષ્ટિથી પુદ્ગલ અને જીવદ્રવ્યનું શુદ્ધસ્વરૂપ જેવાને અભ્યાસ પાડે છે, તેથી દેષ દષ્ટિની પ્રવૃત્તિને પ્રતિદિન નાશ થતે દેખાય છે. અને હવે સર્વ જી ઉપર શુદ્ધ પ્રેમભાવ કુરે છે, જેવું મારૂ શુદ્ધસ્વરૂપ દેખતાં આનંદ થાય છે, તેવું શુદ્ધ સ્વરૂપ સર્વ જતું હોવાથી સર્વ જીને દેખતાં આનંદ થાય છે અને તેથી સમભાવમાં પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે, જડવતુ ઉપર પણ સમભાવની દષ્ટિથી જોવાય છે. તેથી આભાનું આનંદ જીવન પ્રકાશનું માલુમ પડે છે, વળી હે જીવ! તમારામાં અને મારામાં એક સરખો અનંત ધર્મ હોવાથી તમારી અને મારી અયતા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે, તેથી મારા આત્માની પેઠે તમારૂં પણ સદાકાળ હિત ચિંતવવું જોઈએ. તમારા પ્રતિ મારે શુદ્ધનિશ્ચયની દ્રષ્ટિથી જોવું જોઈએ, હે સર્વ જીવે, તમે ગમે તે પંથ પાળતા હે, ષડું દર્શનમાંથી ગમે તે દર્શનમાં તમારે નાગ હોય તે પણ નિષ્કામમિત્ર દ્રષ્ટિથી મારે તમારા આ તમાની શુદ્ધન્નતિ કરવી જોઈએ, તમારૂ મૂળ શુદ્ધસ્વરૂપ જણાવવું તેજ મારૂ કર્તવ્ય છે. ગમે તે વિચારવાળા તમે હેિ તોપણ મારી શુદ્ધક્ષમાપના ખરા અંતઃકરણથી જાણી અને મિત્ર ભાવથી બતાવેલી તમારી શુદ્ધદશાને વિચાર For Private And Personal Use Only