________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 17 છે. માટે સાતનય અને સપ્તભંગીથી આત્મજ્ઞાન પ્રાપ્તકરવું જોઈએ, આત્મતપાસક પ્રિય બંધુઓ ! મારા અને તમારા આત્માઓ એક સરખા ધર્મવાળા છે. તમારામાં અને મારામાં કશો ભેદ નથી. તમે અને હું ચત ધર્મવાળા છીએ. તમારા અને મારા શુદ્ધરૂપમાં કંઈ પણ ભેદ નથી. તમારી અને મારી સમાન જાતિ છે. તમારી અને મારી કર્મઉપાધિથી વિચિત્ર અવસ્થા દેખાય છે. તે કર્મ જનિત વિચિત્ર અવસ્થાથી કંઈ મૂળરૂપમાં ભેદ પડતું નથી. આપણા શુદ્ધધર્મને સેવતાં કર્મોપાધિ દૂર થાય છે. તમે જ્ઞાનાદિ અનંત ગુણવાળા છે. અને હું પણ જ્ઞાનાદિ અનંત ગુણવાળે છું. તેથી હે આત્માએ તમને હું પ્રેમથી ભેટું છું. શુદ્ધ પ્રેમથી તમને ભેટતાં સહજાનંદની ખુમારી પ્રગટે છે. હે જી ! જીવત્વધર્મની અપેક્ષાએ તમારામાં અને મારામાં કંઈ છેટું નથી. હે ભવ્યાત્માઓ! જેવું મારૂરૂપ છે તેવું જ તમારૂરૂપ છે. જ્યારે શુદ્ધધર્મ તમારે અને મારે એક છે. ત્યારે તમે સર્વ જી મારા સત્ય મિત્ર છે. એમાં શું કહેવું. તમારી સાથે મૈત્રીભાવથી વતી આત્માની શ. તિયે પ્રગટ કરવાને ઉપાય તમને બતાવું અને તમારા આત્માઓ પ્રતિ ભાવદયાથી વા ચતન્યભક્તિથી વતું એમાં હું કઈ વિશેષ પ્રયત્ન કરતું નથી. મિત્રને ધર્મ છે કે, તમારા આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવવું અને તમને ઉચ્ચ ભાવનાની કેટીમાં પ્રવેશ કરાવ. જગત સહુ મિત્ર મારા છે. મમત્વભાવ વિસાયા છે. એ મહાવાકય પરમ મૈત્રીભાવનાનું સ્વરૂપ દર્શાવી મને આત્માઓ પ્રતિ ઉચ્ચ દષ્ટિથી જોવાનું કહે છે, ચોરાશી લાખ જીવનમાં પરિ ભ્રમણ કરતા સર્વજીવે મારા મિત્ર છે એમ જાણતાં હવે મારે કઈ શિવ જણાતા જ નથી. તેમજ મારું આત્મસ્વરૂપ બગાડવાને કઈ જીવ સમર્થ નથી. અજ્ઞાનાવસ્થામાં જે મેં શષએ ધાર્યા હતા. તે શત્રભાવને નાશ હવે થયું છે. ક For Private And Personal Use Only