________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 17 છેજ નહી, જડ વસ્તુને ધનકેમ કહેવાય, વ્યવહારમાં જગતના લકે બ્રાંતિથી ગમેતેમ કહ, પણ જ્ઞાનીજીવ તે જ્ઞાન દર્શન ચારિત્ર, વીર્યદિગુણને જ ધર્મ કહે છે, માટે આત્મિક ધનતે સદાકાળ અંતરમાં છે. માટે હું અનંતધનને અધિપતિ છું. એમ ઉચ્ચભાવના ભાવવી કે જેથી પિતાનું ધન પ્રગટ થાય, મેહી અને દેશીપણ આત્મા નથી. શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિથી જોતાં આત્મા મોહ અને દ્વેષથી પણ ભિન્ન છે. માટે મેહી અને દ્વેષીની નીચભાવના કદીકરવી નહીં, મેહ અને દ્વેષથી રહીત છું, વસ્તુતઃ સવજી મેહ અને દ્વેષથી રહીત છે. માટે અન્ય પ્રતિ પણ ઉચ્ચ ભાવના ભાવવાથી પરમાત્મસ્વરૂપને તમે પ્રાપ્ત કરશે. પરમાત્મસ્વરૂપી થવાને માટે આવી ઉચ્ચભાવનાની કુંચીને ક્ષણે ક્ષણે ઉપયોગ કરશેતે થોડા દિવસમાં અપમાસમાં તમારૂ જીવન ઘણું સુખમય લાગશે અને આત્માએ ઉચકેટી પ્રાપ્ત કરી છે, અને તે આગળ ચઢતે જાય છે, એ તમને અનુભવ થશે. હે ભવ્યાત્માઓ, તમે આત્મશ્રદ્ધામાં દઢરહે, જેમ જેમ આત્મશ્રદ્ધા દઢ તેમ તેમ વૈરાગ્યનું જોર વધશે, આ. શ્રદ્ધા તમને ઉચ્ચકેટી ઉપર મૂકશે, આત્મશ્રદ્ધાથી સત્ય વિવેક પ્રગટથશે, આત્મશ્રદ્ધાવિને એક અંશમાત્ર પણ ધમેં કૃત્યને ખરા અંતઃકરણથી તમે નહિ કરી શકે, જ્યારે આત્મશ્રદ્ધા પ્રગટ થશે ત્યારે આત્મપ્રેમ જાગૃત થશે આત્મપ્રેમથી સર્વજીની સાથે મૈત્રીભાવના દૃઢ થશે, સર્વ દુનિયાની વસ્તુને એકઠેકાણે રહીને પ્રકાશકરનાર આત્મા છે, સૂર્યને પ્રકાશ નિયમિત ક્ષેત્રમાં પડે છે, તેમ ચંદ્રને પ્રકાશ નિયમિત ક્ષેત્રમાં છે, સૂર્ય અને ચંદ્રના પ્રકાશથી અરૂપી વસ્તુ જણાતી નથી, પણ આત્માના જ્ઞાન પ્રકાશથી તે અરૂપી પદાર્થ જણાય છે. સૂર્ય અને ચંદ્રના પ્રકાશથી આત્માને દેખી શકાતું નથી અને આત્માના જ્ઞાન અને દર્શનના પ્રકાશથી તે સૂર્ય ચંદ્ર વિગેરે લોકાલેકને For Private And Personal Use Only