________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ આત્માના સ્વરૂપથી સર્વ આત્માઓની સાથે સંબંધ હોવાથી એકબીજાના વિરુદ્ધ અનંત અતીતકાલથી જે જે ખરાબ લાગણીઓ થઈ હેય એકબીજાને ઘાત કર્યો હોય. તે હવે સમજીને મન વચન કાયાવડે ક્ષમાવે-હુ પણ સવંજ તમને ખમાવું છું. આહાર, વિહાર, કેધાદિકથી મેં તમને જે જે દુખે આપ્યાં હોય તેની ક્ષમાપના કરું છુ. તમે સર્વજીવે મારા મિત્ર છે. તેમ તમે પણ પરસ્પર એક બીજાના મિત્ર છે. મિત્રવર્તન પ્રવૃત્તિમાં મૂકવાને શુદ્ધ અને ત:કરણથી પ્રતિજ્ઞા કરી મિત્રીભાવમાં જોડાશે. બાલ્યાવસ્થાથી આરંભીને પશું, પંખી, મનુષ્ય વિગેરે જે કઈ છે તમારા સંબંધમાં આવ્યા . તેની સાથે તમે અનિષ્ટ સંબંધથી વર્તી કે, હિંસા,આદિ જે જે દોષે કરી તમે મલીન બન્યા હે તે માટે તમારા આત્માને ખમા નિન્દો અને અન્ય જીવોને ખમવો તેથી તમે નિમલ થશે. હે મિત્ર ! તમારા મનમાં સદા શુભવિચાર તમે ધારણ કરે. મન તમને નઠારા વિચારમાં પ્રેરે તે તુરત તમે મનને વેગ આપી શુભ વિચાર અને શુદ્ધ વિચારમાં પ્રેરે, પ્રભુના ગુણેનું સ્મરણ વા સદ્દગુરૂના વા આત્મગુણચિતવનમાં મનને રેકે, આમાનું સામર્થ્ય પ્રાપ્ત કરો - માવડે આત્માને ઉદ્ધાર થવાને છે, પિતાના સામર્થ્યથી જ હે મિત્રો! તમે સંસાર સમુદ્ર તરી શકશે, તમે કંઈ પણ આત્મપ્રયત્ન કરશે નહિ તે તમને આત્મસામર્થ્ય પ્રાપ્ત થનાર નથી. શ્રી વીરપ્રભુ તીર્થંકરે બાર વર્ષ અધિક આત્મધ્યાન કર્યું ત્યારે કેવલજ્ઞાન સંપ્રાપ્ત કર્યું. તમે પણ તેવી રીતે સર્વજીવ સમાનભાવથી જ આમેનતિ કરવા પ્રયત્નમાં જેડાઓ, તમારા પ્રયત્નથી પ્રતિદિન તમે કંઇક આગળ વધશે, તમારે આત્મા પ્રસન્નતાથી આગળ વધશે કે તુરત તે આનંદધારાને પ્રાપ્ત કરશે, આનંદ ખરેખર અન્તરમાં છે. હે મિત્ર! તમે સુખને માટે અનેક જીવોને મારી જતા ગુણેને આત્માનું સામે For Private And Personal Use Only