SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ર સુમરણથી મન શુદ્ધ થાય છે. પરમાત્માનું સ્મરણ કરતાં -આત્મા પણ તે થાય છે, કહ્યું છે કે - नात्यदभूतं भुवनभूषण भूतनाथ / भूतै गुणैर्भुवि भवन्तमभिष्टुवंतः // तुल्या भवन्ति भवतो ननु तेन किंवा / भूत्याश्रितं य इह नात्मसमं करोति / / ભાવાર્થ –હે ત્રણ ભુવનના ભુષણરૂપ ત્રિલેકે પતિ “જીને ભગવાન આપના ગુણેનું આરાધન કરનાર પુરૂષ વીતરાગી થાય તેમાં આશ્ચર્યજનક શું છે ? ધનાઢય પુરૂષને ત્યાં રહેતા ગુમાસ્તે શેઠના જે ધનવાન થવાને શું શકિતવાન નથી થતું. (અવસ્ય થાય છે જ.) એવી રીતે ખરા અંતઃકરણથી અને શુદ્ધ મનથી ગુરૂભકિત કરનાર મનુષ્ય પણ ગુરૂ સમાન ગુણે ધારણ કરવાને સમર્થ થાય છે. માટે દરેક મનુષ્ય પૂર્ણ આત્મશ્રદ્ધા રાખી આત્મ સંશોધન કરવા અર્થે ગુરૂભકત્યાદીક તથા આવશ્યક ક્રિયાઓ કરવામાં મગ્ન રહેવું જોઈએ. દરેક મનુષ્ય સિદ્ધપદ પણ પ્રાપ્ત કરવાને સમર્થ છે. વિવેક. મી, મણલાલ મોહનલાલ (પાદરાવાળા)નું ભાષણ. ગનિષ્ઠ શ્રીમાનું સદ્ગુરૂ મુનિમહારાજજી, અધ્યાત્મ જીજ્ઞાસુ વિદ્રજજને ને મુમુક્ષુ બહેન - હું આપની પાસે એક તૈયાર થઈ આવેલ વકતા તરીકે મારૂં વકૃત્વ દર્શાવવા ઉભે નથી, પરંતુ ગુરૂમહારાજની આજ્ઞાનુસાર કાંઈક બોલીશ. વિવેકે દશમે નિધિ વિવેક, એટલે આપણુથી વવિલની આજ્ઞા માનવી અને ખરી વસ્તુને તેના ખરા સ્વરૂપમાં પારખવાની શક્તિ. For Private And Personal Use Only
SR No.008507
Book TitleAdhyatma Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy