________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 135 गुरुभक्तिविवेचनम्, લેખક. શા. વીરચંદ કૃષ્ણજી-માણસાવાળા. मंगलम्. श्रीसद्गुरुं नमस्कृत्य, सत्यतत्वोपदेशकम् / गुरुभक्ति स्वरुपस्य, वर्णनं क्रियते शुभम् // 1 // सद्गुरुभक्तितः सौख्यं लभंते सज्जनाः सदा / વિવિત્રા સદ્ગમત્તિ અનુસા સુમા ! 2 || આત્મતત્વસાધક ભવ્યજને-શ્રીસદ્દગુરૂની ભક્તિનું વિવેચન જેવું મેં ગુરૂશ્રીના મુખથી સાંભળ્યું છે તેવું ત. મારી આગળ રજુ કરું છું, ભવ્ય !તમે સમજશે કે જગ. તુમાં જેટલા મનુષ્ય છે તેમના માથે ગમે તે પ્રકારે ગુરૂએ હોય છે, ગુરૂ બે પ્રકારના છે. 1 સાંસારિકગુરૂ, અને બીજા ધર્મગુરૂ, તેમાં સાંસારિક ગુરૂતે વ્યાકરણ, ન્યાય તિષ, અલંકાર, વૈદક, શિલ્પ, વ્યાપાર, હુન્નર, વિગેરે અનેક દુનિયાદારીના વિષયનું જ્ઞાન આપે છે અને ધર્મ ગુરૂ સત્યધર્મનું જ્ઞાન આપે છે. ધર્મજ્ઞાનના પ્રતાપથી મનુષ્ય અનેક પ્રકારનાં દુઃખને ત્યાગ કરે છે. અને સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. સદગુરૂને આ પ્રમાણે વિચારતાં અત્યંત ઉપકાર છે. શ્રીધમ ગુરૂ શું કાર્ય કરે છે તે બતાવે છે. . विदलयात कुबोध बोधयत्यागमार्थ / सुगतिकुगतिमार्गों पुण्यपापे व्यनक्ति अवगमयति कृत्याकृत्यभेद गुरुयों, અવકનપત વિના નાત જ iI ? | For Private And Personal Use Only