________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 134 કરશે. તે સાથે કંઈ પણ આત્મિક આનંદને લાભ જરૂર ગ્રહણ કરશે. એમ પણ કહ્યા વિના ચાલતું નથી. મંડલ તરફથી એક. માસિક કે જેમાં મંડળને ઉદેશ છે, તેવાજ વિષયે પ્રગટ થાય તેવું કહાડવાની જરૂર જેવાઈ છે, અને તે રેગ્યજ છે. તે માસીક ઘેર ઘેર વંચાય તે માટે હજારે ગ્રાહક હોવા જોઈએ અને તેમ થવું કઈ રીતે દુર્લભ નથી, એમ તમે ભાઈઓની પ્રીતી જોતાં જણાઈ રહે છે. છેવટમાં ભુલચુક માટે ક્ષમા યાચી, સુધારવાની જીજ્ઞાસા રાખી મંડલે ધારેલ ઉમેદે પાર પડે તેમ ઈચ્છી આ વિવેચન સમાપ્ત કરું છું. શ્રી શાન્તિ, શાન્તિ, શાન્તિ. For Private And Personal Use Only