________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 131 તેણે સવ સમાં કઠીણ લે અને અજ્ઞાની અને તેજ મન પાછું સ્થાને આવવાથી પશ્ચાતાપવડે ક્ષણમાં ન તેડી દેવદુંદુભી નાદ સાથે કૈવલ્યજ્ઞાનનું પ્રાપ્ત થયું. આ શું જણાવે છે! " મન જીત્યું તેણે સર્વ જીત્યું " જ્ઞાનીએ શ્વાસે શ્વાસમાં કઠીણ કમેને નાશ કરે છે અને અજ્ઞાનીઓ પૂર્વકે વર્ષો સુધી ભમે છે. આ ટલે બધે જ્ઞાનીઓ અને અજ્ઞાનીઓમાં ફેર છે સ્વાભાવીક અને સત્યમાર્ગને વિષમ જાણ એ કેટલી અજ્ઞાનતા. ! અસત્યને સત્ય ઠરાવનારાને અનુભવમાંજ હોવું જોઈ કે તેમાં કેટલી બધી મહેનત પડે છે ત્યારે સત્ય એ સ્વાભાવિક છે તે ઉંઘમાં બોલતાં પણ સરળજ જણાય છે. અને તે સરળ જ છે. પ્રસન્નચંદ્રનું દષ્ટાંત રજુ કરતાં એક વાત યાદ આવે છે કે જે પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાધુ વેશે નહોત અને ગૃહસ્થ વેશે હેત તે જે ભાન જેટલા સમયમાં ઠેકાણે આવ્યું તેટલા સમયમાં આવી શકત? એટલે જેઓ, ગૃહસ્થ અને સાધુઓને આશમાન પાતાલને ફરક છે તે જાણતા નથી તેઓ જાણું સશે કે, રાષએ મસ્તકે મુગટ માટે હાથ મુ ત્યારે મુંડ મસ્તક હોવાથી તરતજ ચારીત્ર ભાન આવ્યું અને નર્ક જતા બચ્યા. તે શું ચારીત્રવેશને જે તે પ્રભાવ છે? આ વાત ગમે તેવા જ્ઞાની ગૃહસ્થીઓ કરતાં, ચારીત્રધારી જ્ઞાની ગુરૂએ જ સર્વોત્તમ છે એમ સાબીત કરે છે અને તે સત્ય છે. નિશ્ચયદષ્ટિ ચીત્તધરી, પાળે જે વ્યવહાર પુણ્ય વંત પામશેજ, ભવસમુદ્રને પાર” આ પદ યાદ રાખી ગૃહસ્થાશ્રમમાં પણ અનેક કામ કરે પણ ભાતૃભાવ પ્રેમભાવ સમાન આત્મભાવ, આ દ્રષ્ટિનેજ આગળ કરી વતે. ગૃહસ્થ! સંસારમાં રહેવું અને આ પ્રમાણે ચાલવું કેમ બને. આ પ્રશ્ન ઉદભવેતે સમાધાન શ્રી આનંદઘનજી મહારાજ લકકજ દ્રત રજુ કરી એ જીવનચરણે ચીત For Private And Personal Use Only