________________
પાઠ ૯ મો ૫. વિકરણ પર છતાં, પૂવિગેરે (દ્વા૬િ) ધાતુઓનો અન્ય સ્વર હ્રસ્વ થાય છે.પુનતિ સુનાતા ન્યા (પા. ૩. નિ. ૭ અને પા. ૬. નિ. ૬) નિનાતિ
૬ શ્રુતિ વિગેરેમાં નો | થતો નથી.
૭. રિ વિ અને નવ પૂર્વક શ્રી આત્મપદી છે. પરિણીતે ! विक्रीणीते।
૮. સા (ના) ધાતુની પૂર્વે ઉપસર્ગ ન હોય તો, આત્મપદી પણ થાય છે. નાના નીતિ
૯, “છુપાવવું” એ અર્થમાં અને સમ્ તથા પ્રતિ ઉપસર્ગ પૂર્વક મૃતિભિન્ન અર્થમાં, જ્ઞા ધાતુ આત્મપદી થાય છે. પાનીને છૂપાવે છે. સંગાનીતે જાણે છે. પ્રતિમાનીતે પ્રતિજ્ઞા કરે છે. પણ, સ્મૃતિ અર્થમાં સંજ્ઞાનાતિ તે સ્મરણ કરે છે.
૧૦. અવ્યયના યોગમાં હ્યસ્તનભૂતકાળ હોય, છતાં વર્તમાના થાય છે. પૃચ્છતિ પિતરમ્ પિતાને પૂછ્યું.
૧૧. ૫ સિવાય દીર્ઘ ૨ કારાન્ત અને ટૂ વગેરે (વાવ) ધાતુઓથી તિ (f) (જી) અને તવત્ (રુવા) ના ત નો ન થાય છે. –ળી: નીfવાનું -તff: તf I તવાના ટૂ-જૂનિ ટૂન: જૂનવાના પણ, પૂર્તિ પૂર્ણ, પૂર્તવાન્ ! પા. ૧૫. નિ. ૩૫
વર્તમાન કૃદન્તો- તુના કોન્ મુwત્ા રૂપો વિશ્વ પ્રમાણે. આત્મને-જીપાનઃ | પૃષ્ઠ કર્મણિ- પૂયતે | મુખ્યતે | પૃ-પૂર્યત ! -ઈતા પા. ૧૫. નિ. ૩કૃદન્ત-પૂયમાન: મુષ્યમાબ: I
નવમા ગણના ધાતુઓ શું ૫. ખાવું.
વિ+ આ. વેચવું. વિનર ૫. કલેશ કરવો. પ્ર' ૫. ગુંથવું પ્રતિકા શ્રી ઉ. ખરીદવું.
પ્ર૬ ઉ. ગ્રહણ કરવું. ગૃહતિ | ૧. ન્યૂ+ના(ના) પા. ૩ નિ. ૮. થી ન નો લોપ થશે. ૨. પા. ૪. નિ. ૫. જુઓ.
80