________________
પાઠ ૩૬ મો (૨) તિત્વ થયા પછી પૂર્વના સ્વરનું, લઘુ (દીર્ઘન હોય અથવા જેની
પછી સંયોગ ન હોય, તેવો) સ્વર પર છતાં, ઈચ્છાદર્શકની જેમ (સવંતુ પા. ૩૫. નિ. ૯, ૧૦) કાર્ય થાય છે, પણ જેમાં સમાન
સ્વરનો લોપ થયો હોય તેવા ધાતુઓને વર્જીને. વિરહ-વિવિ+ડ-તિવિ+:હિન્દુ થયા પછી પૂર્વના લઘુસ્વરનો, જો તેની પછી લઘુસ્વર હોય તો દીર્ઘ થાય છે, પણ સ્વરાદિ ધાતુઓ અને સમાન લોપવાળા ધાતુઓને વર્જીને. अचीकरत् । अयीयवत् । अलीलवत् । નિયમ (૧) લાનાં પ્રત્યુદાહરણો – મસૂવર્-આમાં સમાનનો લોપ છે, કેમકે સૂત્ ધાતુને છેડે
સમાન સ્વર છે, માટે ઉપાજ્ય હૃસ્વ થયો નથી. शास्, अशशासत् । ओण, मा ओणिणत् । याच्, अययाचत् । તો, મનુસ્નોતુ ઢી, મડુત્રીન્ ! ઈત્યાદિ. નિયમ (૨) જાનાં પ્રત્યુદાહરણો - ગતતક્ષત્ – આમાં પછીનો સ્વર લઘુ નથી કેમકે તેની પછી સંયોગ છે. (+) સંયુક્ત છે, માટે પૂર્વના મ નો રૂ થયો નથી. અથર્ – આમાં સમાનનો લોપ થાય છે, કેમકે રથ ધાતુને છેડે એ સમાન છે.(મીત પણ વપરાય છે.) મ મત- આમાં રૂ (f) નથી, પાઠ ૨૯. નિ.૯ થી સીધો
() પ્રત્યય લાગીને રૂપ બનેલ છે. fo" માં મ મતા નિયમ (૩) જાનાં પ્રત્યુદાહરણો -
વવવત્ – આમાં પૂર્વનો સ્વર લઘુ નથી કેમકે તેની પછી સંયોગ છે, માટે દીર્ઘ થયો નથી.
૨૫૪