________________
પાઠ ૩૨ મો ૧૦. સાદશ્ય સિવાય ઉપરોક્ત અર્થમાં યથા અવ્યય, બીજા નામ સાથે પૂર્વપદની મુખ્યતાએ નિત્ય અવ્યવીભાવ સમાસ પામે છે.
रूपस्य अनुरूपम् , यथारूपम् चेष्टते। ये ये वृद्धाः तान् , यथावृद्धमभ्यर्चय। सूत्रस्य अनतिवृत्त्या, यथासूत्रमनुतिष्ठति। સૂત્ર પ્રમાણે અનુષ્ઠાન (ધર્મક્રિયા) કરે છે.
સમાસાન્તપ્રત્યયો ૧૧ યુદ્ધ અર્થમાં થયેલ સમાસને છેડે રૂ (૩) થાય છે. છે શાશિ | પૃ. ૧૪૨ ની ફૂટનોટ જુઓ.
૧૨ પ્રતિ પરમ્ અને મન પૂર્વે છે અને અન્ને છે, એવા અવ્યયીભાવથી થાય છે.
अक्षिणी प्रति प्रत्यक्षम् । अक्ष्णोः परः परोक्षम् । अक्ष्णोः समीपम् अन्वक्षम्।। ૧૩ સન્ અન્તવાળા અવ્યયીભાવથી એ થાય છે. राज्ञः समीपम् उपराजम् । आत्मनि अध्यात्मम्।
૧૪. મન અત્તવાળુ નામ નપુંસકલિંગ હોય તો વિકલ્પ મ થાય છે. ૩૫ , ૩૫ર્મ રદ: મદઃ પ્રતિ પ્રત્યક્ષમ, પ્રત્ય: !
૧૫. આ સિવાય પણ બીજા ઘણા અવ્યવીભાવ સમાસોથી નિત્ય કે વિકલ્પ = થાય છે.
મો: સમીપમ્ સમક્ષમ્ પ્રતિશતમ્ ઈ. નિત્ય. अन्तर्गिरम् , अन्तगिरि। उपनदम् , उपनदि । ૩પમમ ૩૫૫ . ઈ. વિકલ્પ.
૧ ૩(૩) પ્રત્યયાત્ત વ્યંજનાદિ ઉત્તરપદ પર છતાં, પૂર્વપદનો સ્વર દીર્ઘ થાય છે અથવા તો તેને ઠેકાણે ના થાય છે.
केशाकेशि । मुष्टीमुष्टि, मुष्टामुष्टि । अस्यसि ।
૨. તદ્ધિત પ્રત્યય પર છતાં, નકારાન્ત નામોનો અપદમાં રહેલા અન્ય સ્વરાદિ અવયવ લોપાય છે.
૨૨૨