________________
પાઠ ૨૦ મો દરિદ્ર માણસોની (ઉત્તપૂ) સ્ત્રીઓ, જવ ખરીદનારી (વઝી) હોય છે.
રાજાની રાણીઓ પોતાના મહેલ સિવાય બીજા માર્ગ કે ઉન્માર્ગને જાણતી હોતી નથી, માટે કૂપમંડૂકી (ફૂપવર્ષોમ્) જેવી હોય છે.
સૌન્દર્યવડે કામને જેણે હલકો કર્યો છે એવા, (ૌન્દર્યનિતમર) આને જોઇને સ્ત્રીઓનાં ભવાં (પૂ) ઉલ્લાસ પામે છે. (37)
દાસની ( પૂ) જેમ, મોટી ઋદ્ધિવાળા (ગ્રામ) ઉપર આ રાજા નિઃસ્પૃહ છે અને ઈર્ષ્યા કરતો નથી. (ર્ફર્થ)
જેમ ધનની ઇચ્છાવડે કોઈપણ દરિદ્રને (પૂ) ઈચ્છતો નથી તેમ આ રાજા ધનની ઈચ્છાવડે ગામના નેતાને (પ્રામvi) પણ ઇચ્છતો નથી.
ગામના નાયકને વિષે (ગ્રામ) સેનાનો નાયક (સેનાની) સ્નેહ રાખે છે. (H)
લક્ષ્મીને (મેળવવા) માટે (શ્રી) માણસો દોડે છે પણ બુદ્ધિને (મેળવવા) માટે (પી) માણસો દોડતા નથી. (U+યત).
લક્ષ્મી (શ્રી) કે સ્ત્રી કાંઈ પોતાનું (માત્મન) નથી' એમ તત્ત્વને જાણનાર (તત્ત્વવિદ્) કહે છે. (વ)
૧. ચતુર્થી વિભક્તિ વાપરો.
૧૩૪