________________
પાઠ ૧૮ મો
પ્રકરણ ૩ જે ગણકાર્યરહિતવિભક્તિઓ
પાઠ ૧૮ મો. શ્વસ્વની, ભવિષ્યન્તી અને ક્રિયાતિપત્તિ શ્વસની પરઐo.
આત્મનેo तास्मि तास्वस तास्मस ताहे तास्वहे तास्महे तासि तास्थस् तास्थ तासे तासाथे ताध्वे ता तारौ तारस् ता तारौ तारस् ભવિષ્યન્તી'स्यापि स्यावस् स्यामस् स्ये स्यावहे स्यामहे स्यसि स्यथस् स्यथ स्यसे स्येथे स्यध्वे स्यति स्यतस् स्यन्ति स्यते
તે
स्यन्ते ક્રિયાતિપત્તિ स्यम् स्याव स्याम स्ये स्यावहि स्यामहि स्यस् स्यतम् स्यत स्यथास् स्येथाम् स्यध्वम् स्यत् स्यताम् स्यन् स्यत स्येताम् स्यन्त
ક શ્વસ્વની, ભવિષ્યન્તી, ક્રિયાતિપત્તિ, પરીક્ષા, અદ્યતની અને આશી: આ છ વિભક્તિઓમાં, ધાતુઓને તે તે ગણનો વિકરણ પ્રત્યય લાગતો નથી, માટે આ છ ગણકાર્ય રહિત વિભક્તિઓ કહેવાય છે અને વર્તમાના, હ્યસ્તની, સપ્તમી વિધ્યર્થ) અને પંચમી (આજ્ઞાર્થ) એ ચારમાં ધાતુઓને વિકરણ પ્રત્યય લાગે છે, માટે એ ચાર ગણકાર્ય વિશિષ્ટ વિભક્તિઓ કહેવાય છે, વર્તમાના વિગેરે ચારના પ્રત્યયો શિત્ છે અને વ્યસ્તની વિગેરે છ ના પ્રત્યયો શિત્ નથી, એટલે, અશિત્ જાણવા.
૧. વર્તમાનાના પ્રત્યયો પૂર્વે ય મૂકવાથી આ પ્રત્યયો બને છે. ૨. હ્યસ્તનીના પ્રત્યયો પૂર્વે ) મૂક્વાથી આ પ્રત્યયો બને છે.
૧૦૭.