________________
પાઠ ૧૫ મો એ.વ.નું રૂપ ભિન્ન થાય છે. પુષા! આ ગણનો વિકરણ ના(ના) છે.
૭. મા ગણના દરેક ધાતુઓ વ્યંજનાત છે. આ ગણનો વિકરણ પ્રત્યય સ્વર અને વ્યંજન વચ્ચે આવે છે. એટલે આ ગણનું અંગ વ્યંજનાંત રહે છે. અને તેથી પુરુષબોધક પ્રત્યય લાગતાં, અનેક જાતની વ્યંજન સંધિઓ થાય છે. બાકી પ્રત્યયોના ફેરફાર દરેક ધાતુમાં સરખા જ થાય છે. વિકરણ ન(ન) છે.
ગણ વિભાગ ૩ જો – ગણ ર જો અને ૩ જો. આ ગણોમા વિકરણ નથી. ધાતુઓ સ્વરાંત અને વ્યંજનાત એમ બન્ને પ્રકારના છે.
વ્યંજનાંત ધાતુઓનાં રૂપો કરતાં વ્યંજન સંધિ અનેક પ્રકારની થાય છે અને સ્વરાંત ધાતુઓનાં રૂપો ભિન્ન ભિન્ન રીતે થાય છે.
રજા અને ૩જા ગણમાં જો કે વિકરણ પ્રત્યય નથી, પરંતુ વ્યંજનાદિ વિત્ પ્રત્યય પર છતાં લૂ થી નિત્ય અને તે જ તુ ધાતુથી વિકલ્પ છું થાય છે તથા હ્ય. ભૂતના ૬ અને હું પ્રત્યય પર છતાં, મમ્ ધાતુથી નિત્ય છું થાય છે. શું અને ત્ ધાતુથી સે, à અને આજ્ઞાર્થ વ, પ્લમ્ પર છતાં, અને ટૂ વગેરે પાંચ ધાતુથી વિધ્યર્થ સિવાયના વ્યંજનાદિ શિત્ પ્રત્યયો પર છતાં હું થાય છે, વળી હ્ય. ટૂ અને હું પ્રત્યય પર છતાં હું પાંચ ધાતુથી છું અને એ થાય છે અને અત્ ધાતુથી ફક્ત એ થાય છે. ૩ જા ગણમાં વિશેષે, દ્વિરુક્તિ થાય છે.
વર્તમાન કૃદન્તનાં રૂપો – પુંલિંગમાં અને નપુંસકલિંગમાં ઘુટુ પ્રત્યય પર છતાં ઉપાજ્યમાં ન ઉમેરાય છે. પણ યુક્ત (ગ.૩. જો) ધાતુઓમાં અને નક્ષ વગેરે પાંચ ધાતુમાં પુલિંગમાં – (ઉમેરાયેલો) લોપાય છે અને નપુંસકલિંગમાં વિકલ્પ લોપાય છે.
નપુંસકલિંગ દ્વિવચનનો અને સ્ત્રીલિંગનો પ્રત્યય લાગતાં, ગ. ૬માં અને ગ. ર જાના મા કારાન્ત ધાતુઓમાં ગત્ નો અર્ વિકલ્પ થાય છે અને ૧,૪, ૧૦ ગણમાં ગત્ નો મન્ નિત્ય થાય છે, બાકીના ગણોમાં મત નો અત્ રહે છે. .