________________
પાઠ ૧૫ મો
અશાશ્વત, અસાર અને મરણાન્ત એવા દેહાવાસને જાણતો, ક્યો માણસ મરણથી ઉદ્વેગ પામે! (૩૬+વિન્)
કેટલાક પ્રણયિના મનોરથો પૂરે છે (પૃ કે પ્) અને કેટલાક કુક્ષિને પણ ભરી શકતાં નથી. ()
સર્પનું વિષ તેના લોહીમાં વ્યાપી ગયું છે. (વિક્) ધોબી તલાવમાં કપડાં ધોવે છે. (નિ) રાજાના આ અધિકારીઓ જમીનને માપે છે. (મ) મેં આ ગ્રન્થ રચીને (નિર્+મ) મારી શક્તિને માપી. (M) ભગવાન્ હેમચન્દ્રસૂરિએ અણહિલપુર પાટણમાં સિદ્ધહેમ વ્યાકરણ રચ્યું. (નિર્+મા)
કર્મથી મુક્ત (છૂટો) થયેલો જીવ ઉંચે જાય છે (૩+હ્રા) અને લોકના અગ્રભાગે ૨હે છે. (અધિ+સ્થા)
દશ ગણનું પૃથક્કરણ
૧. ગણ ૭ માં દરેક ધાતુથી ત્તિ નો પિ થાય છે. રુદ્ધિ । ગણ ૨ અને ૩માં વ્યંજનાન્ત ધાતુઓથી ત્તિ નો પિ થાય છે, સિવાય કે હ-નહિ અને રુતિ પાંચમાં વિત્તિ વગેરે. પરંતુ સ્વરાન્ત ધાતુથી ત્તિ કાયમ રહે છે. નિદૃિત્તિ, સિવાય કે ૬-ખુદુદ્ધિ ।
ગણ ૫ માં દ્દિ નો લોપ થાય છે, પરંતુ વ્યંજનાન્ત ધાતુઓથી લોપ થતો નથી. વિનુ । શવનુહિ ।
ગણ ૮ માં દરેક ધાતુથી દ્દિ નો લોપ થાય છે. તનુ । ગણ ૧.૪.૬, અને ૧૦ માં દરેક ધાતુથી દિનો લોપ થાય છે.નમ । ગણ ૯ માં હિઁ કાયમ રહે છે, જાળીહિ । પરંતુ વ્યંજનાન્ત ધાતુઓમાં વિકરણ સહિત ત્તિ નો આન થાય છે. પુષાળ ।
૧. અહીં દ્વિતીયા વાપરવી. તોાપ્રમપિતિવ્રુતિ ન
Go