________________
સંસ્કૃત વાક્યો धर्मो जयति ।
प्रातरहं स्मरामि । बालो धावति ।
વોડરિતા श्रमणौ गच्छतः, नृपाश्शाम्यन्ति ।
मृगाश्चरन्ति । यत्राचार्यस्तिष्ठति, प्रातर्बाला: पठन्ति । तत्र गच्छतः।
સમુદ્રઃ સુનિતા
ગુજરાતી વાક્યો રાજા રક્ષક
બાળક થાકે છે. વસંતલાલ વિચારે છે. રાજા ખુશ થાય છે. કાચબો સરકે છે. ચન્દ્ર વધે છે. ધર્મ રક્ષણ કરે છે- માણસો તરે છે. એ પ્રમાણે,
રતિલાલ અહીં છે. આચાર્ય કહે છે.
તું સવારમાં રખડે છે.
૧
પાઠ ૧૯ મો. સંધિ ચાલુ સ્ ના પૂર્વે ૩ હોય અને પછી ઘોષવાનું વ્યંજન આવે તો, લોપાય છે. વાતા નચ્છત્તિ સ્ ના પૂર્વે ૩૪ વર્ણ હોય અને પછી કોઈપણ સ્વર આવે તો, ૬ લોપાય છે. અને પછી પાસે આવેલા સ્વરોની સંધિ થતી નથી. (અહીં પા. ૧૮ મિ. ૧ યાદ કરવો.) बाल इच्छति । बाला इच्छन्ति । बाला अटन्ति ।
૩૫