________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું કરે તો “મુક' નામનો દોષ લાગે તથા વાંદરાની જેમ આડુંઅવળું જોયા કરે અને હોઠ હલાવે તો “પ્રેક્ષ્ય' નામનો દોષ લાગે. (૧૧) એવભાઇએહિ આગારેહિ-આ વાક્યમાં આદિશબ્દથી બીજા પણ અગારો બતાવે છે ૧-ઉજેહિ-આગ-વિ) અગ્નિનો ઉપદ્રવ હોય ૨-પંચેન્દ્રિય જીવોની આડ પડતી હોય તથા છેદન-ભેદન થતું હોય ૩-રાજભય, ચોરભય કે ભીંત પડવાનો ભય હોય ૪-સ્વપરને સર્પાદિ ડંસનો ભય હોય તેમજ હંસ દીધો હોય આદિ. આ ઉપર બતાવેલા કારણો વડે કાઉસ્સગ્નમાં (પાર્યા-વિના) એક સ્થાનથી બીજે સ્થાને જાય તોપણ કાઉસ્સગ્નનો ભંગ થાય નહિ અને ત્યાં જઈ અધુરો રહેલો કાઉસ્સગ પૂર્ણ કરે. (૧૨) કાઉસ્સગ્નમાં છીંક, બગાસું, ઓડકાર કે ખાંસી આવે તો મુખ આડી મુહપત્તિ કે વસ્ત્ર રાખવું જોઈએ, અને તેમ કરતાં કાઉસ્સગ્નનો ભંગ થાય નહિ. (૧૩) કાઉસ્સગ્ન પૂર્ણ ગણીને નમો અરિહંતાણં કહ્યા પછી જ હાથ ઉંચા લેવા (હલાવવા) જોઈએ. (૧૪) કાઉસ્સગ્નમાં છીંક આવે તો અથવા કોઈ થોય ભૂલે તો કાઉસ્સગ્ગ પારીને જ બોલાય (ભૂલ કઢાય) પરંતુ હુંકારા કરવા નહિ, તેમ પાર્યા વિના બોલાય પણ નહિ. (૧૫) કાઉસ્સગ્ન જેટલો જેટલો કરવાનો હોય તેનાથી વધારે કે ઓછો કરવામાં આવે તો અવિધિ દોષ લાગે. (૧૬) દેરાસરમાં કાઉસ્સગ્ન કરતાં પ્રભુ ઉપર દષ્ટિ રાખવી
For Private And Personal Use Only