________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ઉપાશ્રયમાં કાઉસ્સગ્ન કરતાં નાસિકા ઉપર અથવા સ્થાપનાજી ઉપર દૃષ્ટિ રાખવી. (૧૭) ઇરિયાવહિથી ભરોસર૦ની સક્ઝાય સુધી ક્રિયા કરી સ્વાધ્યાય અથવા ધ્યાન કરવું. (૧૮) રાત્રિમાં શિયલભંગ સંબંધી સ્વપ્ન (કુસ્વપ્ન) આવેલ હોય તો સાગરવરગંભીરા સુધી, નહિ તો (અથવા દુ:સ્વપ્ન આવેલ હોય તો) ચંદે સુનિમ્મલયારા સુધી ચાર લોગસ્સનો કુસુમિણ૦નો કાઉસ્સગ્ન કરવો (વ્ય ભાવ) (૧૯) કુસ્વપ્ન - રાગથી (મોહ-માયા-લોભથી) આવે. દુઃસ્વપ્ન -દ્વેષથી (ક્રોધ-માન-ઇર્ષ્યા-ખેદથી) આવે. (૨૦) કુસુમિણનો કાઉસ્સગ્ન કર્યા પછી ઉઘાય નહિ, જો ઉંઘે તો ફરીથી કુસુમિણ૦નો કાઉસ્સગ્ન કરવો જોઈએ. (૨૧) સવારના પ્રતિક્રમણમાં તપચિત્તવણીના કાઉસ્સગ્નમાં તપનું ચિત્તવન કરવું જોઈએ. (૨૨) તપ ચિત્તવવાની રીત-ભગવાન મહાવીરે છમાસી તપ કર્યો હતો, તે ચેતના તે તપ તું કરીશ? શક્તિ નથી-પરિણામ નથી, એક દિવસ ન્યૂન છમાસી કરીશ? શક્તિ નથી-પરિણામ નથી, તેવી રીતે એકેક દિવસ વધતાં ૨૯ દિવસ ન્યૂન છમાસી કરીશ? શક્તિ નથી-પરિણામ નથી, તેવી રીતે પાંચ-ચાર-ત્રણ અને બે માસમાં પણ ચિત્તવન કરવું, પછી માસખમણ કરીશ? શક્તિ નથી-પરિણામ નથી,
એક દિવસ ન્યૂન માસખમણ કરીશ? શક્તિ નથીપરિણામ નથી. તેવી રીતે એકેક દિવસ વધતાં-૧૩ દિવસ
For Private And Personal Use Only