________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહી મુહપત્તિ પડિલેહી ખમાળ ઇચ્છા સં૦ ભo! સક્ઝાય કરું? (કરેહ) ઇચ્છ, નવકાર૦ ધમ્મોમંગલ૦ ની પાંચ ગાથા પછી આહાર (અશનાદિ) વાપર્યો હોય તો બે વાંદણાં) (ન વાપર્યું હોય તો ખમા ) પછી ઇચ્છકારી ભગવનું પસાકરી પચ્ચકખાણનો આદેશ દેશોજી! કહી પચ્ચકખાણ કરે, ખમા ઇચ્છા, સંવ ભo! ઉપધિ સંદિસાહઉં? (સંદિસાવેહ) ઇચ્છ, ખમા, ઇચ્છાસંવે ભo! ઉપધિ પડિલેહઉં? (પડિલેહેહ) ઇચ્છે, કહી બાકીનાં વસ્ત્ર, દાંડો વિ૦ પડિલેહી કાજો લઈ જોઈને પરઠવવો, પછી અવિધિએ પરઠવવા સંબંધી ઇરિયાવહિ કરવા.
પોફિસિની વિધિ છ ઘડી દિવસ ચડ્યા પછી ખમા, ઇચ્છા, સંવે ભo! બહુપડિપુત્રાપોરિસિ? (તહત્તિ), ખમા ઇરિયાવહિવે ખમા) ઇચ્છા૦ સં૦ ભo! પડિલેહણ કરું? (કરેહ) ઇચ્છે, કહી મુહપત્તિ પડિલેહવી (ચોમાસામાં પોરિસિ ભણાવીને કાજો લેવો).
ગોથરીના દોષ સાધુ-સાધ્વીએ આહાર-પાણી વહોરતાં તેના ૪૨ દોષ વર્જવા, તથા આહાર કરતાં માંડલીના પ-દોષ વર્જવા, તે આ પ્રમાણે (પિ. નિ.).
પ્રથમ ગૃહસ્થથી થતા આહાર ઉપજવા સંબંધી ૧૬ દોષ (૧) આધાકર્મી – સર્વ દર્શનીઓને અથવા સર્વ મુનિઓને ઉદ્દેશીને કરવું. (૨) ઉદ્દેશ - પૂર્વે તૈયાર કરેલ ભાત-લાડુ-વિ૦
૫૩.
For Private And Personal Use Only