________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેલો પહોર પુરો થયા પહેલા પોરિસિ ભણાવીને લાવેલા પણ આહાર-પાણી ત્રીજા પહોર પછી વાપરવામાં આવેતો કાલાતિક્રાન્ત દોષ લાગે.
ઉગ્ધાડા (ભણાવવાની) પોરિસિ છ ઘડીએ (બે કલ્લાક ચોવીસ મિનિટે) થાય.
પ્રહર પૂર્ણાહુતિ પચ્ચકખાણ પ્રથમ
પોરિસી
સાડૂઢ પોરિસિ દ્વિતીય
પુરિમઢ તૃતીય
અવઢ
ડોઢ
(૭૯) એઠા મુખે બોલવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. (૮૦) સાધુઓએ સૂચના આપી હોય કે ન આપી હોય, પરંતુ ગૃહસ્થો, સાધુઓના માટે સ્પેશિયલ જે કંઈ બનાવે તે આધાકર્મી કહેવાય. (૮૧) પિંડ સિક્કે ચ વલ્થ ચ, ચઉલ્ય પરમેવ ય;
અકપ્રિય ન ઇચ્છિજ્જા, પડિગાહિજ કપ્રિએ (૬-૪૮) આહાર-પાણી, વસ્ત્ર, પાત્ર અને વસતિ (રહેઠાણ) અકલ્પનીય ગ્રહણ કરે નહિ, પરંતુ નિર્દોષ કહ્યું તેવું ગ્રહણ કરે. (દo વેo) (૮૨) તે હોઇ સાંગાલ જં, આહારે મુચ્છિાઓ સંતો; તે પુણ હોઈ સધૂમ, જે આહારેઇ નિંદતો (પિં. નિ. ઉપપ)
૧૦૧
For Private And Personal Use Only