________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કષાય, નિંદા, ઇર્ષ્યા, આદિ રૂપ મદિરાથી ભાન ભૂલેલા તેમજ સમાચારનું ઉલ્લંઘન કરનાર, ગુરુને પણ બોધ આપી સન્માર્ગે સ્થાપન ન કરે તો, તે શિષ્ય નહિ પણ શત્રુ જાણવો. (ગચ્છાd). (૬૭) તુમ્હારિભાવિ મુણિવર, પમાયવસગા હવંતિ જઈ પુષિા;
તેણડો કો અખં, આલંબણ હુજ્જ સંસાર! (૧૯) પ્રમાદી ગુરૂને બોધ કેવી રીતે આપવો? તે કહે છે.
એકાન્તમાં ગુરુને શિષ્ય કહે, હે ગુરુદેવ! આપના સરખા ઉત્તમ આત્માઓ પણ પ્રમાદી બનશે તો, મંદભાગી અને આળસુ એવા અમોને આ ભયંકર સંસારમાંથી આપ વિના બીજો કોણ પાર ઉતારશે? (ગચ્છાઓ) (૬૮) જઇ ન તરસિ ધારેલું, મૂલગુણભર સઉત્તરગુણ ચ; મુહૂણ તો તિભૂમી, સુસાવગત વરાગતર (ઉ૦માવ૫૦૧)
મૂલગુણ અને ઉત્તરગુણથી યુક્ત સાધુપણું પાલન કરવાને જે સાધુ સમર્થ ન હોય, તે સાધુ-જન્મભૂમિ, દીક્ષાભૂમિ અને વિહારભૂમિ આ ત્રણ ભૂમિ મૂકીને અન્ય પ્રદેશમાં સુશ્રાવકપણું પાળે તે અત્યંત શ્રેષ્ઠ છે. (૩૯) અચ્ચમુરતો જો પુણ, ન મુયઇ બહુસો વિ પન્નવિજેતો,
સંવિષ્ણપકખિયાં, કરિજ લબ્લિહિસિ તેણે પહં પર૨) સુદ્ધ સુસાસુધર્મો, કહેબ નિંદા ય નિયમાચાર; સુતવસિઆણ પુરઓ, હોઇ સવોમરાયણીઓ
૧૦૧
For Private And Personal Use Only