________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધી પણ એક જગ્યાએ રહી શકે, પરંતુ છેવટે ખૂણો બદલાવીને પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, નહિતર આજ્ઞાભંગનો દોષ લાગે (ક૫૦) (૪૪) વાસાવાસં પોસવિયાણ કપૂઇ નિગૂંથાણું વા નિષ્ણુથણ વા સવ્વઓ સમતા સક્કોસ જોયણું ઉષ્માં
ઓગિણિહરાણ ચિઉિં અહાલંદ કવિ ઓગહે (કલ્પ૦ ૨૪૨)
ચોમાસામાં પાંચ ગાઉ સુધી ચારે (દિશા-વિદિશા) તરફ અવગ્રહ રાખીને રહેવું કહ્યું. એટલે ચોમાસામાં ચારે દિશાવિદિશા તરફ અઢીગાઉ સુધી જઈ શકાય અને પાછા આવી શકાય એટલે પાંચ ગાઉ થાય તથા ત્યાં સુધીમાં જ્યાં મુહપત્તિનું પડિલેહણ કર્યું હોય અથવા સાંભોગિક સાધુઓ હોય તો રહી શકાય, પરંતુ મુહપત્તિનું પડિલેહણ કર્યું ન હોય અને બીજા સાંભોગિક સાધુઓ પણ ન હોય તો ત્યાં રાત્રિ રહી શકાય નહિ. (૪૫) વાસાવાસં પક્ઝોસવિયાણ કપ્પડ નિગૂંથાણું વા નિગૂંથણ વા (ગિલાણdઉ) જાવ ચત્તાર પંચ જયણાઇ ગંતું પડિનિયાએ, અંતર વિ સે કમ્પઇ વત્યએ, નો સે કમ્પઇ તે રય િતત્યેવ ઉવાયણા વિત્તએ (કલ્પ) ર૫)
ચોમાસુ રહેલા સાધુ-સાધ્વીઓને રોગાદિ કારણે ૨૦-ગાઉ સુધી જવું અને આવવું કહ્યું, કામ પતી ગયા પછી ત્યાં રાત્રિ રહેવાય નહિ, અશક્તિના કારણે માર્ગમાં વચ્ચે રાત્રિ રહી શકાય.
૮૯
For Private And Personal Use Only