________________
--------------
સમ્યક્ત્વને પોષનારાં ચાર આંગા
ૉ ઉપબૃહણાના અતિચાર વિષે દ્રસૂરિનું કથાનક છે.
શકા, કાંક્ષા વગેરે કરવાથી સમકિતમાં અતિચાર લાગે છે એ હુકીકત કહ્યા પછી ઉપભુ હા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ સમકિતને પોષનારાં ચાર અંગો છે. એ વિષે પણ હમણાં ચેડુ' કહેવામાં આવે છે. ગુÈાની પ્રશંસા કરવી તેનુ નામ ઉપબૃહણ અથવા ઉપમા. અહીં ગુણ્ણા એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વી વગેરે નિર્વાસાષક ઉત્તમ ગુણેને સમજવાના છે. જ્ઞાન એટલે યથાર્થ હકીકતની નિશ્ચિત સમજણુ. દર્શન એટલે તત્ર તરફની રુચિ, કર્મોના સમૂહુને વ્યય કરે તે ચાસ્ત્રિ અને આત્માને તપાવીને શુદ્ધ બનાવે તે તપ. જીવની વિશેષ પ્રકારની સ્ફુરણાનું નામ વીય-પુરુષકાર-પરાક્રમ, જેનાવડે ઢમાં દૂર થાય તેનું નામ વિનય. લેાકાપવાદને ભય એ લજજા. એ વગેરે આત્મધર્મ ને પાણુ આપનારા ગુÌ। અહીં સમજવાના છે. જેનામાં એ શુશે! હાય એ સાધુ હાય કે ગૃહસ્થ હાય, તેમની ઉચિતતા પ્રમાણે ઉપમૃહુડ્ડા ન કરવામાં આવે તેમને ગુણા તરફ ઉત્સાહ વધે એ રીતે તેમનેા આદર, સત્કાર કે પ્રશંસા ન કરવામાં આવે તે સકિતમાં અતિચાર લાગે છે, એમ પૂર્વ પુરુષાએ કહેલું છે. કોઇ મનુષ્ય જીવ વગેરે તત્ત્વા તરફ રુચિ ન શખે તે અને જેમ સમકિતનું દૂષણ ગણવામાં આવે છે તેમ જે મનુષ્ય, વિદ્યમાન મુથૈાના ભાદર ન કરે એને પણ સમતિનું દૂષણ જણાવેલું છે. જેમ ગુંજારવ કરતુ ભમરાનું ટોળું અધખીલેલી માલતીની કળીની આપમેળે પ્રશ'સા કરે છે તેમ કાર્ય માણુસ યુદ્ધમાં કાયર હાય છતાં તે તેના સ્વામી તેનું વિશેષ સન્માન કરે-તેને ઉત્સાહિત કરે તેા જરૂર તે બીકણુ પણ શો કેળવવા પ્રયત્ન કરે છે તેમ સભ્યષ્ટિવાળે મનુષ્ય તૈા સહજભાવે જ સદ્ગુણની પ્રશંસા જરૂર કરે જ. સામા માસમાં ગુણ એછે! હાય તે પણ તેને ઉત્સાહિત કરવામાં આવે તેના ગુણની પ્રશ'સા કરવામાં આવે તે જરૂર તે ખીજા સદ્ગુણ્ણા મેળવવા પ્રયત્ન કરે જ. જેનામાં શુÀા ખરેખર વિદ્યમાન હૈાય છતાં જો તેમને ઉચિત રીતે આદર ન થાય—પ્રશંસા ન થાય તે પૂછી જેમને મેળવતાં ભારે કષ્ટ પડે છે એવા ગુણ્ણા તરફ કેને દર રહેશે, માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય વગેરેમાંને જે કૈાઇ શુ ભલે તે કાઇની પાસે એછે. વધતા હાય તે પણ તેને આદર કરવા જરૂરી છે; માટે જીણુના આદરને સમકિતનું અંગ સમ
"Aho Shrutgyanam"