SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ કા સુપ્ત ચેર સબંધી મહાજનની ફરિયાદ શ્રી વિષ્ણુકુમાર નામના મુનિએ પેાતાના અચળ ચરણુ--પગના એક જ અટકાવડે લવણુસમુદ્રને કાંઠે ફેંકી દીધા હતા, જેમ કેાઇની આંગળીએ સપે ડંખ માર્યો ય તે તેનું જીવન ટકાવી રાખવા એ ડંખેલ આંગળી કાપી નાખવી જરૂરી જ છે તેમ વિશેષ ગુણની સિદ્ધિ માટે થેલા દોષ પક્ષુ કરવા પડે તે કરવા એમ કહેવુ છે, તેથી જે માનવ, રાગ અને દ્વેષને તજીને શ્રી જિનશાસનની પ્રભાવના કરે છે તે અચલની પેઠે તીથ કર નામગાત્રનું ખરેખર ઉપાર્જન કરે છે. એ અચળની વાત આ પ્રમાણે છે— • થારન કાપ : કેમ જાણે પુરુષરાની ખાણુ જેવું હોય, સવ વિદ્યાસ્થાનેની ભૂમિ જેવું હાય, લક્ષ્મીના વર જેવુ હાય, આશ્ચર્યકારક અનાવાનું ‘ ઉત્પત્તિસ્થાન ’--પેદાશભૂમિ જેવુ હોય એવું નિવ્વયપુર નામે નગર છે. ત્યાં રાજા રામચંદ્ર રાજ્ય કરતા હેાવાથી તેના ખાહુબળવડે એ નગર ઉપર નજર કરનારા, બધા શત્રુએ હણાઇ ગયા તેથી એ નગર નિર્ભય છે. ત્યાં એક અચલ નામને સહસયાધી-હજારા સાથે પણ પોતે એકલા યુદ્ધ કરી શકે તેવા વીર પુરુષ વસે છે. એના ઉપર રાજાના ચારે હાથ છે તેથી તે પોતાના પરાક્રમની પાસે બીજા કોઈ પશુ લેાકનું: પરાક્રમ તુચ્છકારી કાઢતા સ્વચ્છ દપણે વર્તે છે. એક દિવસે જ્યારે રાજા રામચંદ્ર સભામાં બેઠેલા હતા ત્યારે તેની પાસે આવીને મહાજને નીચે પ્રમાણે વિનંતી કરી હે દેવ ! ક્યાંય ચારનું પગલું દેખાતુ નથી, તેને જવાનું કે આવવાનું નિશાન પણ ક્યાંય જણાતું નથી, ક્યાંય ખાતર પણ પડતુ નથી અને ક્યાંય તેને અવરજવર થતા હોય એવુ કળાતુ નથી, તે પણ આખુય નગર શીવ્રતાથી લુંટાઈ ગયેલુ છે એમ મહાજન કહે છે. અહીં ધન, ઝર, ઝવેરાત વગેરે કેઇ ન લઇ શકે તેમ ગુપ્તતાથી મૂક્યું છે, છતાં લૂંટનારા કેમ ત્રણે પાતાનુ મૂકેલું લેતા હોય એ રીતે સહેલાઇથી નગરને લૂટી રહ્યો છે. પેાતે મૂકેલી વસ્તુ ઉપરથી ઘરના સ્વામી તે આજે પણ ખરેખર દેખાડી શકાય એમ છે, પરંતુ હું રાજા ! ચારને તે થાડા પણુ દેખાડી શકાતે નથી તેમ શેાધી શકાતે પણ નથી. નગરની લૂટ શ્વેતાં એમ અટકળ થાય છે કે નગરને લુટારા કોઈ આકષણવિદ્યામાં વિશેષ કુશળ હાવે! જોઈએ અથવા તે કઇ સિદ્ધપુરુષ હોવા જોઇએ અથવા તે કેાઈ અંજસિદ્ધ હવે જોઈએ. અંજસિદ્ધ એટલે વિશેષ પ્રકારનું જન આંખમાં નાખવાથી આખા માણુસ જ અદૃશ્ય થઈ જાય એવી શક્તિ ધરાવનાર કઈ વ્યક્તિ. મહાજન કહે છે કે.એ ચાર બાબત અમને ભારે વિસ્મય થાય છે. એ પ્રમાણે એ ચારનું ખાસ નામ જાણવુ પણ ફુલભ છે એમ અમે જાણીએ છીએ તેા પછી જેનું રૂપ દેખાતુ નથી એવા એ ચાર છે તેના કે કડવે એ તા અને જ શી રીતે ? "Aho Shrutgyanam"
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy