________________
-
-
-
-
વાત્સલ્યની મહત્તા.
કથાન-કેપ 3
થઈ શકે? માતા થઈ શકે વા મનવાંછિત સાધી આપનારે થઈ શકે ? કલ્યાણના ભંડારની ઇરછા રાખનાર એ કેણુ મહાસત્વશાલી માનવ હોય કે જે વાત્સલ્ય પ્રાપ્ત કરીને જેનાં પરિણામે ઘણું જ સુંદર છે એવા સદ્ધર્મરૂપ પાણીને મેળવવા ન આદરવંત થાય ? અથાત્ બીજા ઉત્તમ સંત માનવ તરફથી વાત્સલ્યભાવ મળતાં જ માનવ માત્ર એ સંતના માર્ગને અનુસરે છે.
એ પ્રમાણે કથાનકેપમાં સભ્યફાવના વિચારને પ્રસંગ સાતમા વાત્સલ ગુણ
વિશે ધનની કથા સમાપ્ત થઇ.
"Aho Shrutgyanam"