SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૮ ) હવે ભગવાનનું યથાર્થ નામપણું કહે છે. चित्रं किमत्र यदि ते त्रिदशांगनाभि, . नीतं मनागपि मनो न विकारमार्गम् ॥ कल्पांतकालमरुता चलिता चलेन, किं मंदराद्रिशिखरं चलितं. कदाचित् ॥ १५॥ અર્થ –-હે પ્રભુ! જે દેવતાઓની સ્ત્રીઓએ તમારું મન જરાપણ વિકાર માર્ગને પમાડયું નથી. તે તેમાં આશ્ચર્ય શુ ! કેમકે મેટા પર્વતને કંપાવનારા ક૯પાંત કાળના વાયુ થકી પણ મેરૂ પર્વતનું શિખર શું ચલાયમાન થાય ? (અર્થાત્ ન થાય.) પદ ૬૬ મું, ભકતામર–પંદરમું સ્તવન રાગ–પુરવી---નાહી પડત માહે ચેન પીયરવા-તાલ-તીલાલ યામેં કછુ નહી નાથ વિચિત્ર, સુર રમણી મન તનક ન ડે , મન વચ કર્મ પવિત્ર, ચા૦ ૧ કલપંત કાલ પવન સબહી, અચલ ચલે ન્યૂ પત્ર;-ચા૦ ૨ મેરૂ શિખર કબ નહિ ડોલત, દેવ પ્રભુ કરિ મિત્ર.ચા૩ હવે ભગવાનને દીવાની ઉપમાની વ્યર્થતા કહે છે, निर्धूमवर्तिरपवर्जिततैलपूरः, कृत्स्नं जगत्रयमिदं प्रकटीकरोषि ।। गम्यो न जातु मरुतां चलिताचलाना, दीपोऽपरस्त्वमसि नाथ जगत्प्रकाशः ॥ १६ ॥ અર્થ ––હે નાથ (દ્દેશ રૂ૫) ધુમાડા અને (કામ વાસના રૂ૫) વાટ વિનાના અને (નેહ પ્રકાશ રૂપ) તેલ પૂર્યા વિનાના તમે વિલક્ષણ જગતના પ્રકાશ કરનારા "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy