SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ( ७ ) श्रेणीभङ्गका लोप होनेसे महाभयंकर दोष और गर्भ लोपसे ब्रह्मदेोष लगता है। इससे शिल्लिका कुलनष्ट होता है । और स्वामिकी लक्ष्मीका भी नाम होता है । १७१ वेणीय सर्वदिक्षु च बलाणकं न कारयेत् । चाणकं हस्वोदय त्रिदश जलधारियेत् ।। १७२ ।। गृहप्रकरणम् ભવનમાં મધ્યે ચાક રાખીને ચારે તરફઆરડાઓનુ ચણુતર કરવું. પણ આગળ અલાણુક-ડેલી મૂળ ઘર ખરાખર ન કરવું. પશુ તે ડેલી મૂળ ઘર થી નીચુ' કરવું અને તે ભવનના અંદરના ચાકના નેવાની ધારા ત્રણખાનુ પાડવી. ( ચારે ખાજુ નેવા ચેામાં ન પાડવા. ) ૧૭ર भवन मध्यचौक रखकर चारों ओर कमरे बनाना, और आगे प्रवेशमे बलाणक ( डहली भाग ) मूल घरके समान उदयका न करना. किन्तु वह बलाक मूल गृहसे नीचा होना चाहिये और भवनका मध्यचौक तीन ओर से पानीका छपरेका नेवा गिरे यह शुभ है । ( किन्तु चारो दिशाओंके छपरेके नेवा चौकमें नहीं गिराना ) १७२ अशास्त्र' मंदिर कृत्वा प्रजाराज्यंगृहाणि च । तद्गृहाण्य शुभाम्वाद श्रियस्तत्र न विद्यते ॥ १७३ || निर्दोष वास्तु શાસ્ત્રવિદ્યાથી રહિત મંદિર કે પ્રજાના ઘર કે રાજભવન કરવાથી તે ભવને અશુભ જાણવા. ત્યાં લક્ષ્મી કદી વાસ કરતી નથી. ૧૭૩ शास्त्रविधि रहित मंदिर घर या राजभवन बनाना यह भवन अशुभ जानना | यहां लक्ष्मीका वास कभी होता नहीं । १७३ अथ गृहायभूतम् -- ( वास्तुराज ) स्वयं मृद्घटिने नादे पतिते मरणं भवेत् । कम्पनेन च महारोगो विघटना कुलक्षयम् ॥ १७४ ।। ઘરનાં દ્વાર પેાતાની મેળે ઉઘડી જાય, અવાજ થાય, અકસ્માત કાઇ પડે તે તેથી સ્વામિનું મૃત્યુ થાય, કમ્પાયમાન થાય તે મહા રાગ થાય, આવી ઘટનાના દોષથી કુળને ક્ષય થાય. ૧૭૪
SR No.008436
Book TitleVedhvastu Prabhakara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1965
Total Pages194
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Art
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy