________________
( ७३ )
द्वारवेध तु यत्नेन सर्वथा हि परित्यजेत् ।
गृहोत्सेध तृतीयांश हीनो वा मान मुच्यते ।। १६८ ।। परिमाणमंजरी સામાન્ય ઘરની ઉભણી હોય તેને ત્રીજો ભાગ તજીને જે રહે તેટલી દ્વારની ઊંચાઈ રાખવી. ૧૬૮
सामान्य गृहकी उंचाइसे तीसरे भाग छोडके देो भागकी द्वारकी ऊंचाई रखनी । १६८
द्वारवेध यत्नेन सर्वथा ही परित्यजेत् ।
गृहच्छाय द्विगुणितां नयक्ता भूमि बहिः स्थिकम् || १६९ || परिमाणमंजरी
तवा.
ઘરના દ્વાર સામે આવતા સવ વેધા યત્ન કરીને હુમેશાં પરંતુ જો ઘરની ઊંચાઇથી ખમણી જમીન છેાડીને તેટલે દૂર હોય તે તે વેધ દોષકર્તા નથી. ૧૬૯
घरके द्वारके सामने आयेहुए सर्ववैधका यत्न से त्याग करना चाहिये. परंतु घरकी उंचाइसें दोगुनी भूमि छोडके दूर वेध हो तो areकर्ता नहीं है । १६९
reater द्वारे मूलैचानको भवेत् ।
द्वारा देव सदन' बालानामापत्ति दायकम् || १७० ॥ निर्दोष वास्तु प्रकीर्णक वास्तु
ઘરના દ્વારની સામે પાણીની માટી મેરી-ખાળ હોય તો તે અનકારી જાણવું. તેથી પાયામાં પાણીનું વહન થતુ. હાય. દેવનું સ્થાનક દ્વાર સામે હોય તે તે આળકોને માટે આત્તિદાયક જાણવુ. ૧૭૦
घरके द्वारके सामने पानीकी बडी मोरी हो तो वह अनर्थकारी है । उससे नींवमें पानी बहता रहता हो । द्वारके सामने देवस्थान हो तो बालके के लिये आपत्ति कारक है । १७०
श्रेणीभङ्गास्य लोपेन. ब्रह्मदेोषेो महाभयः ।
शिल्पिनो निकुलं याति स्वामि सर्वधनक्षयः ॥ १७१ ॥ निदेषवास्तु
શ્રેણીબાના લેપ કરવાથી મહા ભય ઉપજાવનારા ગભલાપના બ્રહ્મદોષ લાગે છે. તેથી શિલ્પીના કુળના નાશ થાય છે અને ઘરધણીની લક્ષ્મીના નાશ થાય છે. ૧૭૧