________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર ૨૬
ન્યાય ગ્રંથ
તત્ત્વોપદ્ધવસિંહઃ
: દ્રવ્ય સહાયક :
દીક્ષા દાનેશ્વરી આચાર્ય ભગવંત શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.નાં આજ્ઞાવર્તિ તપસ્વિની પ.પૂ.સા.શ્રી પુષ્પલતાશ્રીજી મ.સા. ના શિષ્યા પ્રવતિની ગુરૂમાતા પ.પૂ.સા.શ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા.નાં સુશિષ્યા પ.પૂ.સા.શ્રી હર્ષિતરેખાશ્રીજી મ.સા. આદિ ઠાણાની પ્રેરણાથી
સિદ્ધાર્થ ફ્લેટ, જૈનનગર સાબરમતીમાં થયેલ ચાતુર્માસની બહેનોની જ્ઞાનખાતાની ઉપજમાંથી
સંયોજક શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬પ ઈ.સ. ૨૦૦૯