________________
मध शिखराधिकार
- Kam -
माग----
याRHATA TARA
शामा
<.--मन-रेखा १०ाग.- -" -..--पालार २२ भागनिरंधार-ओर सांधार प्रासादका भूल शिखरका उपाङ्ग-वालंजर बालपंजर
स्कंधहीनं न कर्तव्यं नाधिक किंच कारयेत् । स्कंध हीने कुलोच्छेदो मृत्यरोग भयावहम् ॥२२॥ आयुरारोग्य सौभाग्यं लभते नात्र संशयः । मूलकन्द प्रविष्टे तु स्कंधवेध इति स्मृतः ॥२३॥ शिल्पी स्वामी नौ हन्यते स्कंधवेधेन संशयः।
निर्गमे हस्त संख्यैर्वार्धागुलैरुपमादितः ॥२४॥ માન પ્રમાણુથી ઓછા સ્કંધવાળું કે અધિક માનના કંધવાળું શિખર ન કરવું. શિખર ધઃ બાંધણે માપથી ઓછું થાય તે કુળનો નાશ મૃત્યુ અને રોગને ભય ઉપજે. માન પ્રમાણે કરવાથી આયુષ્ય આરોગ્યને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તેમાં જરા પણ શંકા ન કરવી. જે કંધના મૂળમાં (ધ્વજાદંડ) પ્રવિણ થાય તે તે સ્કવેધ જાણુ. તે વેધથી શિલ્પી અને સ્વામીને નાશ થાય તે પ્રાસાદને લેગ્ય છે અને શ્લેક ૧૮થી ૧ના વાલજર કહ્યા તે સાંધાર પ્રાસાદના શિખરના છે સાંધારામાં બે પ્રતિરથ કહ્યા છે વાલંજરને સમરાંગણ સૂત્રધારમાં બાલપંજર કહેલ છે.
(४) आगे श्लोक १५ से १७ मे शिखरके उपागोंके भाग कहे थे निरंधार प्रासादके शिखरके योग्य है। और श्लोक १८ से २१ मे वालंजर कहे है सांधार प्रासादके शिखरके लिये कहे है । सांधारमें दो प्रतिरथ कहा है । वालंजरको समराङ्गण सूत्रधार में बाल पंजर कहा है।