________________
૩૬
મેષાં વૃષાં કરકાં મકરજા ઈયાં. રાશી ચ તા કલ્યાણી સરગે વહુઈ આપૈ અધિક આણંદ ૩૯ કન્યા મિથુન તુલાં ધનાં રાશીયે વસે પિયાલ કલ્યાણી વહતી કહે સૌંપદ કર્યું નિહાલ ૪૦ સિદ્ધ મીન વૃશ્ચિક ટાં ચંદ્ર રહ્યા તે રાશી તા નરક્ષેત્રે કલ્યાણીયાં નહતી કરેઈં ઉદાસી ૪:૧ ભદ્રાએ જે કામ કર્યું તેહ પ્રમાણ ન થાઇ વિષ્ટિ મુખેઇ જે કામ હુવě તે તે મહા દુઃખદાઇ ૪૨ સાતમ્' કરશુ વિષ્ટિ છે. તેને ભદ્રા પશુ કહે છે. અને તેના આવવાના ક્રમ નીચે મુજબ છે.
પક્ષ શુક્લ શુક્લ શુક્લ શુક્લ | કૃષ્ણ | કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
તિથિ
11
૫
.
७ ૧૦ ૧૪
સમય રાત્રે દિવસે રાત્રે દિવસે રાત્રે દિવસે રાત્રે દિવસે
અહી રાત્રી તેમજ દિવસને અર્થ પૂર્વાર્ધ અને ઉત્તરા એવા છે. પરંતુ જે તિથિ સૂર્યોદયથી લઈ બીજા સૂર્યોદય પર્યંત હાયતા ભદ્રાના આગળ જણાવેલા પરિહાર થઈ શકે નહિ, તેમજ તિથિ કંઈ સૂર્યોદયથી જ શરૂ થતી નથી. એટલે રાત્રી દિવસ એમ જે ભેદ પાડેલા છે, તે સાર્થક થાય છે. જો દિવસની ભઠ્ઠા દિવસે અને રાત્રીની ભદ્રા રાત્રે આવે તાજ તેના દોષ છે. બાકી દોષ લાગતા નથી.
કરણેાના સ્વામી નીચે મુજબ છે.
ખત્ર ખાલવ કૌત્રવ તૈતિથ ગર વણિજ વિષ્ટિ
કુનિ ચતુષ્પદ નાગ સ્તુ
ઈંદ્ર રવિ અર્થેમા પૃથ્વી થી શક્તિ કલિ નદીશ્વર | ક્ષેપ
વા