________________
૩૫
કયા કામમાં કયું કરણ લઇ શકાશ તે બતાવ્યું છે. ગાથી ૩૦ માં જે “શકુનિ ઔષધ જેઈ” એમ કહ્યું છે, તે થકારને મત છે. તેમજ ગાથા ૩૧ માં ચતુષ્પદ કરણમાં શાંતિકર્મ, નાગમાં સહાગ અને કિંતુનમાં મંગલકર્મ કહ્યાં છે, તે ફક્ત આ પદ ૧૪ તથા દિવાળી અને બેસતા વર્ષ પુરાં છે. અન્યત્ર ચૌદશ અમાસ આદિ તિથિ નિષિદ્ધ હોઈ તેમાં જ શકુનિ આદિ કરે આવતાં હાઈ શાંતિકર્મ ઈત્યાદિ ન થઈ શકે.
ભદ્રા ત્યારે આવે? સુદિ આઠમી પૂનિમ ધરેહિ અથ અગ્યારસ અંતિ વદિ સત્તામિ યુરિ ચાદશી ત્રિજઈ દશમ ભદ્રતિ ૩૨
ભદ્રા પરિહાર રયણુ ભદ્રા દિન વહઈ દિન ભદ્રા વહઈ રાત તે મત વર હીર કહઈ કઈ સગલી વાત ૩૩
ભવાનાં નામ ભેમ વાર ભદ્રા વહે પુન્યવતી રવિ જણ શનિવારઈ વિષ્ટિ અવાઈ હીર કહે કલ્યાણી ૩૪.
ભદ્રામાં કાર્ય વાહ કરણ વૈરી હરણ વૈદ બુલાવણુ કાજ ભય પૂરીયઈ ભૂપતિ મીલણ ભદ્રા લીજઈ સાજ કપ
ભદ્રાને સપિણી વૃશ્ચિકા ભેદ સિત પખે સપિણી જાણીઈ વિંછણઇતમ ૫ખી પાંચ ઘડી સાપિણ મુખઈ વિંછણી પુંછડી રમી ૩૬
ભદ્રા વાસ ભદ્રા ત્રીસ વડા સબહીં આઠ ઘડી સુરમાળ સોળ ઘી મહીયલ વસ ષ ઘટિકા પાતાલ ૩૭ ત્રિભુવને ભદ્રા ફલ રહ્યો સરગઈ ફલ સુખકાર પાતાલ ધન આહી માનવ ફલ મૃતકાર ૩૮