________________
વિષ્ટિ વિના બવાષ કરણેષુ દશધ્વપિ ચતુર્વગશ્ચિતાઃ સર્વા: કરણીયાઃ શુભા ક્રિયા છે ૧ | દિવા ભદ્રા યદા રાત્રી રાત્રૌભા દિવા યદિપ ન તત્ર ભદ્રા દેષ:સ્થાત્ સર્વે કર્માણિ સાધયેત્ છે ૨ સૌમ્ય સચ કલ્યાણ શની વિષ્ટિ તવચ રવી પુણ્યવતી પ્રેક્તા ભોગે ભદ્રા પ્રકીર્તિતા છે કે
ભદ્રાને મનમાં નિષેધ વિયાંચ દારૂણે રોઢે યૌવે ગછતિ માનવ: | ગતસ્યાગમન નાસ્તિ નદી નામિવ સાગરે ૧
- ભદ્રા કયે ઠેકાણે લેવાથી શ્રેષ્ઠ યુદ્ધ ભૂપતિ દર્શને ભય વને ઘાતેચ પાતે હતે ! વેશ્યાગમને જલ પ્રતરણે શત્રસ્તાને છે સિહાષ્ટ્રખરમાહિષ ગજમૃગી અગૃહે પાતને સેવા રૂતુ મજજનેષુ શકટે ભદ્રા સદા ગૃહ્યા છે
ભદ્રા પુછ વિચાર દિવસસ્ટાગ્રમે અધે રાત્રો અર્ધ દ્વિતોય કે
સદા ત્રિશત્ ઘટી મળે પુછે ત્રિણિ શુભાવહ છે ૨ |
જોઈસસારે ગાથા ૨૦૩–૪ પછી અજવાળીયામાં આદિની ૬ ઘડી અને અંધારીયામાં અંતની ૩ ઘડી તજવી એમ કહ્યું છે. એનું કારણ આપણી, વિંછણ ભદ્રા હોય છે, તે સમજવું. જેવી રીતે અજવાળીયામાં સર્પણ અને અંધારીયામાં વિંછણી છે, તેવી રીતે દિવસની ભદ્રા સપિણી અને રાત્રિની વિંછણ સમજવી.
શુકલપક્ષે સપિણી ભા અંગ વિભાગ ફલ ચક્ર અંગ | મુખ | કંઇ તા પટ
ફલ હાનિ
મૃત્યુ | રિધ ઉન્મત્તતા
નાસ |
જય
પર તા૫ | | |
|
|
|
|