________________
ભાષા શ્રાવણ ભાદરવા
શુચિ: નભ: નસ્ય: ઇષ:
ગતિ
યમ સુવર્ણતા-હિરતા
દિવાકર
માગશર પાષ માન ફાગણ
સ: સક્ય તપ: તપસ્ય:
વિષs અs
સૂર્ય
દરેક માસમાં એ પણ હોય છે. શુકલપક્ષ અને મુખ્યપક્ષ. ફિલપક્ષ એટલે અજવાળીયું, અને કૃષ્ણપક્ષ એટલે અંધારીયું પખવાડીયું. સામાન્ય રીતે પખવાડીયાના પંદર દિવસ ગણાય છે. પરંતુ તિથિના વધવા તથા ઘટવાથી કેટલીક વખત ચોદ અથવા સેલ દિવસનું પણ પખવાડીયું હોય છે, અને કેઈક વખતે તેર દિવસનું પખવાડીયું હોય છે, અને જે વર્ષમાં તેર દિવસનું પખવાડીયું હોય છે તે વર્ષ ભયંકર ગણાય છે.*
ઐક્ય પ્રકાશમાં (હેમાભસરિત) દરેક મહીનાના અધિપતિ પ્રહ બતાવ્યા છે. જેમકે આષાઢ સૂર્ય, શ્રાવણ , ભાદરવાને ચંદ્ર, મા તથા કાર્તિકને બુધ, માગશર અને પિષને ગુરુ, મહા તથા ફાને શનિ, ચિત્ર તથા વૈશાખને અધિપતિ રાહુ છે, તેમજ જેઠન અધિપતિ મંગળ થાય છે.
હિમમતરામ, ઝ પખવાડીયામાં બે તિથિ ધટે તે તેર દિવસનું પખવાડીયું થાય. ત્યારે સૂર્યની ગતિ ધીમી અને ચંદ્રની ગતિ વધારે હોય ત્યારે આમ બને છે, અને આવું કઈકજ વખત બનતુ લેવાથી મહાભારતમાં અનિષ્ટસ બનાવે ગણાવતાં ભિષ્મએ તેર દિવસના પક્ષને પણ અનિષ્ટસૂચક ગણાવ્યું છે. તિવમાં તે વિશ્વાસ નામથી પ્રખ્યાત છે. અને તેને શુભ કાર્યોમાં વિજ માન્યું છે. સંહિતા જ્યોતિષમાં તેર દિવસના પાને દુર્ભાિશકર ગણાવેલું છે, તેથી તેને ભયંકર માનવામાં આવે છે. પણ તેને
જ જયંતર અથવા અતિઉત્પાતસર એવો થતા નથી. નરમતારામ