________________
ચત ષષ્ટિ ક્ષેત્રે લિએ કદિ વાસરાન ૧ શચંગારકાયંત્ર શરીર તત્ર ને ખનેત્ ૯૪
અર્થા-ચોસઠ ખાનને એક સમચોરસ કોડે કરો અને તેમાં અનુક્રમે રવી, સેમ વગેરે સાત વારે લખવા. કઠામાં જે જગ્યાએ શનિ અને મંગલ આવે ત્યાં સર્પ (નાગ વાસ્તુ) નું શરીર સમજવું અને ત્યાં ગર્ત-પ્રથમ જમીન ખોદવાને પ્રારંભ ન કરે. ૯૪
શી ચ પિતરો હન્તિ પૃષ્ઠ હાનિ ભર્યા ભવેત્ કુક્ષો ખાતે સુખ પુછે રે. પીડા ન રાંશય: ૧૫
-શી૫રત્નાકરે. અર્થા-સપના માથા ઉપર ખાતે કરવામાં આવે તે માતા પિતાને નાશ થાય, પૃષ્ઠ ભાગ (પીઠ ઉપર) હાનિ અને ભય, કુક્ષિ ભાગે (કમરના પડખે) સુખ અને પૂછડાના ભાગમાં ખાત કરે તે રોગ પીડા થાય, એમાં શંકા નહિ. ૫
પૂર્વાએચનિલે ખાતે દક્ષિણેશનમાશ્રિતમ જલાહ્યાંચાગ્નિ કેણે તુ સૌમ્પ ચ ને તે ખનેત્a૬
-શોલ્યરત્નાકરે. અર્થાત-સપનું મુખ પૂર્વ દિશામાં હોય તો વાયવ્ય કોણમાં, દક્ષિણ દિશામાં હોય તે ઈશાન કેણમાં, પશ્ચિમ દિશા તફહાય તો અગ્નિકોણમાં અને ઉત્તર દિશામાં હોય તે નૈઋત્ય કેણમાં ખાતવિધિ કરવો શુભ છે.
વાસ્તુકૌતુક” નામના ગ્રંથમાં નીચે પ્રમાણે નાગવાસ્તુ માટે વિશેષ વિવેચન છે -
ઉભા કક્ષઃ ખાત મૂલસૂપરાજીતે છે દક્ષિણયાં કુક્ષી મંડન વિશેષિતમ મા તથા તિનિધન્વાખ્ય ગ્રંથે શિલ્પા...કાશિતમ છે વિશેષ વાગે કે આયુઃ કામાર્થમારક્ષેત્ર