________________
૧૩૪ ક્ષેત્રે ચામાં વિભાજીત દિનકરા વારા લિખે કેષ્ટકા !
શચંગારક& તત્ર ફણિને શારીરિક ને ખનેત્ ા ૨૮૩ છે અથ શીપરત્નાકરે ક હ માં નાગવાસ્તુ વિચાર આ પ્રમાણે છે
નાગવાસ્તુ સમાલેકય પૂર્વાદિષ ગતિઃ કમાત્ કન્યાદિ ત્રિત સૂર્યો ભાદ્વાદો ચ ત્રિમાસિકે છે ૯૩ છે
અર્થાત–કન્યા, તુલા અને વૃશ્ચિક આદિ ત્રણ ત્રણ સંક્રાંતિએમાં તથા ભાદર, આસે અને કારતક એમ ત્રણ મહિનાઓમાં નાગવાસ્તુ (સર્પનું મુખ) અનુક્રમે પૂર્વાદિ એટલે પૂર્વ, દક્ષિણ ઈત્યાદિ ચારે દિશાઓમાં ફરે છે એમ જાણવું. માટે જે દિશામાં સર્પનું મુખ હોય તે દિશામાં ખાત (દવાનું કામ) મુહૂર્ત કરવું નહ. અથ રાજવલ્લભ ગ્રંથના મતે ભાદર, અ સે અને કારતક માસમાં, સર્પનું મુખ પૂર્વમાં. માગશર, પિસ અને માહ માસમાં, , મુખ દક્ષિણમાં. ફાગણ, ચિત્ર અને વૈશાખ માસમાં આ મુખ પશ્ચિમમાં. જેઠ, અષાઢ અને શ્રાવણ માસમાં , મુખ ઉતરમાં.
ચીરો અને શિવાલય આ બેમાં અવળી દિશાઓ સમજવી, બાકીના બધા ખોદાણ કામમાં ઉપર મુજબ સમજવું વૃષથી ૩-૩ ગણવી. પૂર્વ- ઉત્તર, પશ્ચિમ ને દક્ષિણ ગણવી ને પિલાણુમાં ખાત કરવું.
નેધ–ગમે તેનું ખાત જેવું હોય, ને ગમે તે સંક્રાંતિ હોય. પરંતુ લેકમાં બતાવેલી સંક્રાંતિએ કાર્ય પરત્વે હાય તે ઈશાનમાં જ મૂકવી, પછી આગળ ચાલવું. પ્રથમ ગણિત ઈશાનથી ગણવું.
અથ શીલપરનાકરે કલેક ૯૪ માં નાગચક કરવાની રીત આ પ્રમાણે બતાવી છે