________________
સ્થલતાગે પર્વતા ચ ચાવત્ દશ્યતિ રમય:
ધૂલિકા સ વિય: શેષ ધૂલિમુખ સ્મતમ છે યાવકુંકુમરક્ત ચંદન નભે નાસ્તગતે ભાસ્કરે યાવને નિશા ન ચાપિ દિવસે સંધ્યાભવેત્ પશ્ચિમ યાવજતિ ગણે નભસ્થલગતે નમીલિતા રમય: તાવત્સર્વજનસ્ય મંગલકરા ધૂલિકા સસ્યતે યામિત્ર ન વિચિંતયેત્ ગ્રહયુતિ હેરાંશશાંક તથા નો વેધું ન કુવાસર નહિ ખાં નાગામિ પાપભમ ! ને હારા ન નવાંશકો નહિ ખગા મૃત્યદિ ભાવસ્થિતા: હિન્હા ચંદ્રમસં ષડઋમગતં ગોધૂલિકા સભ્યતે ત્યાજ્યા લગ્ન થયે ષષ્ઠાઇમે શુક્રેન્દુલગ્નપાઃ ૨છે ચંદાય: પંચ સસ્ત ગુરુઃ સપ્તમઃ યત્ર ચકાદશશ્ચનો દ્વિતીય વા તૃતીયક:
ગોલિક સ વિય: શેષા ધૂલિમુખાઃ મૃતા: ઘડીયાં લગ્ન---
પંચાંગમાં લગ્ન મુહૂર્ત ન હોય, એટલે તિષ: શાસામાં ગણવેલા માસ, તિથિ પક્ષ તથા લગ્નનાં નક્ષત્ર ન હોય, અથવા લગ્નને સમય ઈત્યાદિ કશું ન હોય, અર્થાત ગમે તે માસમાં, સિંહસ્થમાં કે કમુહૂર્તા હોય તેવા દિવસમાં અથવા અકસ્માતના કારણે ખાસ લગ્ન કરવાની જરૂર પડે, ત્યારે ઉપર બતાવ્યા પ્રમાણેના મુહૂર્તમાં (ગેરજ મુહૂર્તમાં) લગ્ન કરવામાં આવે તેને ઘડીયાં લગ્ન કહે છે.
ઘડીયાં લગ્નમાં માનવરાશિનું લગ્ન લેવાનું ઘણુાકના મતમાં છે. ચારીનું ખાતમુહૂર્ત –
આદ્ય વરખ ઇશાન ઘર શેષ કરે સંહાર ત્રણ ત્રણ માસમાં ઘર કરે જેશી ખરૂં નિહાલ