________________
મુખે કુટુંબે ઉઘડે પુછે મરે જ શામ પુંછડીયે ગહી મરે કુશલ ચૌથે ઠામ. કુંભ મીન અરૂં મેષ વિહું નેરૂત ખીલી થપે વૃષ મિથુન અરૂ કર્મો અગને ખીલી અપે સિંહ કન્યા અ૩ તુલ ઈશાને ખીલી બેસે વૃશ્ચિક ધન અરૂ મકર ખીલી વાયવ છે જે ઈણ રીત વાસુકી ફીર જોશી જાણે ભેદ
અવગુણ સૌ અલગ કરે ઈમ ભાખે સહદેવ ચારીને સંસ્કૃતમાં વેદિકા કહે છે. વેદ્યાં વૃષાદિત્રયમગ્નિકેણે સિંહાદિકે ત્રાણિ શિવે અનતિ અલિત્રયે વાયુદિશી ચ ખાતે ઘટ ત્રયે નેતિ ચાર્ક સંસ્થ
સ્ત્રીને નૂતન વસ્ત્રાભરણ ધારણ મુહૂર્ત નારી વસ્ત્રાભરણ દિન રવિ ગુરૂ ભૂગ્ર ભૂમ ઈ8 હસ્થાઇ પચે રિસી રેવરસણિ ધનિટૂ ૫૪૫
પ્રથમ વધુ પ્રવેશ રેવરૂણી મૃગ મૂલ મવા ઉત્તર કર ચિતાહ શ્રવણ ધનિષ્ઠા રહિણી પુષ્ય સ્વાતિ અનુરાહ પ૪૬ રવિ રાગિણ મંગલ મરણ વિધવા હાઇ બુધવાર શશી ભૂ9 શનિગુરૂ હર કઈ વધુ પ્રવેશ ઉદાર ૫૭ હિરાગમન-(અણું વળાવવું અથવા દિવાળી આણું કહે
જે દિવસે હસ્તમેળાપ થયો હોય તે દિવસથી સોળ દિવસની અંદર ૨-૪-૫–––૮૯ આ દિવસમાં કન્યાને સાસરે વળાવવી જોઈએ. સેળ દિવસ વીતી ગયા પછી કન્યાને સર્વ પ્રથમ (પરણીને સાસરે જઈ આવ્યા બાદ બીજી વખત) સાસરે વળાવવાની હય તો એકી સંખ્યાના વર્ષ, માસ, દિવસમાં વળાવવી,