________________
પ
ચતુઃ સપ્ત૬ એકાદશે લગ્ન કરે સબ કેય સૌમ્ય કેન્દ્ર ત્રિકોણમેં પાપ ત્રિષઠે હોય લગ્નપતિ એકાદશ દેષ ન લાગે કેય સર્વગ્રહ એકાદશે સુખાનંદ એ જાણ ચંદ્ર લગને ખટ આઠમે નિચે ઘરમેં હાણું ઉો ત્યાંથી સાતમે લગન ગોધૂલિક જીણુ નામ ચંદે ટાલી છઠ્ઠો આઠમે જનમ પરણાવ સારાં ગામ
ગેલિક લગ્ન જે કામમાં નાતરાં થાય છે તેને માટે જ ઉત્તમ છે. બ્રાહ્મણાદિકેને માટે નથી. છતાં પણ કન્યાને અતિકાળ થયો હોય, તે જરૂર પડયે લેવાય છે ગેલિક એટલે સૂર્યાસ્ત વખતે સૂર્ય બિંબને ત્રીજો ભાગ બાકી રહે ત્યારથી લઈ બે ઘડી સુધીનો સમય તે ધૂલિક સમય છે. તે વખતે વાર, નક્ષત્ર કે તિથિ જન્ય ખરાબ વેગ હોય તે પણ તેને દોષ નથી લાગતું કારણ ગાના પગની રજ ઉડવાથી તે સમયે બધું પવિત્ર મનાય છે.
ગર્ગાદિકના મતમાં તે વખતે પણ લગ્ન શુદ્ધિ જેવી જોઈએ. ધૂલિકને સામાન્ય રીતે ગરજ કહે છે અને તે કાલ સૂક્ષમ દષ્ટિથી અર્ધબિંબ ક્ષિતિજની નીચે ગયા પછી અડધો પડી જેટલો કાળ છે.
રજકાલ પવિત્ર છે. પરંતુ અમાવાસ્ય, વ્યતિપાતાદિ મહાદેના દિવસે તે કાળ ગ્રાહ્ય નથી. શુદ્ધ દિવસે (વિવાહનાં બીજાં નક્ષત્રાદિક યોગાનુયોગ ન હોય તે પણ) જે આપત્કાળ હોય અને લગ્ન કરી લેવું જ હોય તો ગરજ કાલ લઈ લે એ તત્વાર્થ છે.
ગોરજ સમય સિવાયના સંધ્યા કાળના ભાગને તે ધૂલિક કહે છે. અથાત્ ધૂળ કહે છે. એટલે તે નિદિત છે. દિનાંતશે નિશિચાગમે ચ દશસ્વતીયે રવિબિંબ ભાગે તસ્યોત્તરે નાડી સિતારમેકે ગેલિક વેદવિ વદતિ છે